________________
अध्ययन ४ मू. १५ भिक्षुत्वसिद्धिः
२६९ त्याहि शब्दस्य द्वे निमित्ते व्युत्पत्तिनिमित्तं प्रतिनिमित्तं चेति, तत्र व्युत्पत्तिलभ्याथमतीतौ प्रकारीभूतो धर्मों व्युत्पत्तिनिमित्तम् , यथा पङ्कनशब्दस्य पङ्कजनिकर्तृत्वम् । सङ्केत्तग्रहे प्रकारीभूतो धर्मः प्रतिनिमित्तम् , यथा पद्मत्वजातिः ।।
न च शब्दानां व्युत्पत्तिनिमित्तमेव मवृत्तिनिमित्तमिति वाच्यम् , पाचकादिशब्दे तथात्वेऽपि पङ्कजादिशन्दे तवयभिचारात् । तथाहि-पङ्कमपदं 'पङ्काजायते' शब्दोंकी प्रवृत्ति दो प्रकारसे होती है। जैसे कमलका वाचक एक पङ्कज शब्द है दूसरा पद्म शब्द है । पंकज शब्दका अर्थ है कीचड़से उत्पन्न होनेवाला, कमल कीचड़से उत्पन्न होता है इसलिए पंकजत्व व्युत्पत्तिनिमित्त है । अर्थात् पङ्कज शब्दकी व्युत्पत्ति करनेसे जो अर्थ निकलता है वही अर्थ उसके वाच्यमें (अर्थमें) ठीक-ठीक घट जाता है, इसे व्युत्पत्तिनिमित्त कहते हैं।
दूसरा प्रवृत्तिनिमित्त है। शब्दके संकेतसे योध्य अर्थमें विशेषणभूत धर्मको प्रवृत्तिनिमित्त कहते हैं, जैसे पद्मत्व या कमलत्व (कमलपन)जाति। _ यदि कोई कहे कि- 'जो व्युत्पत्तिनिमित्त है वही प्रवृत्तिनिमित्त है तो ठीक नहीं है, क्योंकि यद्यपि 'पाचक' आदि शब्दोंमें जो व्युत्पत्तिनिमित्त है वही प्रवृत्तिनिमित्त है तथापि पङ्कज आदि शब्दोंमें यह कथन नहीं घटता, क्योंकि "पंक (कीचड़)से उत्पन्न होनेवाला पंकज है"
શબ્દોની પ્રવૃત્તિ બે પ્રકારે થાય છે. જેમકે-કમળને વાચક એક પંકજ શબ્દ છે, બીજે પ શબ્દ છે. પંકજ શબ્દને અર્થ કીચડમાં ઉત્પન્ન થએલું એ થાય છે. કમળ કચડમાં ઉત્પન્ન થાય છે, તેથી પંકજત્વ વ્યુત્પત્તિનિમિત્ત છે. અર્થાત પંકજ-શબ્દની વ્યુત્પત્તિ કરવાથી જે અર્થ નીકળે છે તે જ અર્થ તેના વાચમાં (અર્થમાં) બરાબર બંધ બેસે છે, તેથી તેને વ્યુત્પત્તિનિમિત્ત કહે છે.
બીજે પ્રવૃત્તિનિમિત્ત છે. શબ્દને સંકેતથી બેધ્ય અર્થમાં વિશેષણભૂત धर्मन प्रवृत्तिनिमित्त ४. छ. रेम-पनप या मर (४मापा') गति.
જે કઈ કહે કે-જે વ્યુત્પત્તિનિમિત છે તેજ પ્રવૃત્તિનિમિત્ત છે, તે તે બરાબર નથી. કારણ કે જે કે “પાચક આદિ શબ્દમાં જે વ્યુત્પત્તિનિમિત્ત છે તેજ પ્રવૃત્તિનિમિત્ત છે, તથાપિ પંકજ આદિ શબ્દોમાં એ કથન બંધ બેસતું નથી, કારણ કે “પંક (કીચડ)માંથી ઉત્પન્ન થવાવાળું પંકજ છે, –એ વ્યુત્પત્તિથી