________________
अध्ययन ३ गा. २-३ (५२) अनाचीर्णानि
नियागं-नि-निरतिशयो यागो निमन्त्रणादिरूपः संस्कारो यस्मिंस्तत्-आमन्त्रितपिण्डस्य कदाचिदपि ग्रहणम् , अनामन्त्रितस्य नित्यग्रहणमिति भावः (३),
अभ्याहतानि=स्व-पर-ग्राम-गृहादिभेदभिन्नानि साधुनिमित्तं सम्मुखमानीय दत्तानि, बहुवचनं सर्वेपामेवाऽभ्याहतानामनाचीर्णत्वख्यापनार्थम् (४),
रात्रिभक्तं रात्रिभोजनं राव्यादिगृहीतं भक्तं वा (५), स्नान-प्रसिद्धम् (६), गन्धमाल्ये-गन्धः चन्दन-केतकादिसौरभम् (७)
माल्यं पुष्पादिमाला, तयोरितरेतरयोग इति गन्ध-माल्ये (८), (३) गृहस्थका निमन्त्रण पाकर कभी भी आहार लेनाअथवा प्रतिदिन एक ही घरसे आहार लेना नियागपिण्ड है।
(४) अपने गाँवसे पर गाँवसे अथवा घरसे साधुके सामने लाया हुआ आहार अभ्याहृत पिण्ड है।
अभ्यातके लिए गाथामें बहुवचन आया है उसका यह अभिप्राय है कि जितने भी अभ्याहृत (सामने लाये हुये) हैं वे सभी अनाचार हैं।
(५) रात्रिमें आहार लेना, दिनमें लेकर रात्रिमें खाना आदि रात्रिभक्त है (६) देशतः सर्वतः स्नान करनेको स्नान-अनाचार कहते हैं ।
(७-८) चन्दन केतक अतर आदिकी सुगन्ध तथा फूलमाला आदिका सेवन करना गन्ध-माल्य-अनाचार है।
(૩) ગૃહસ્થનું નિમંત્રણ મેળવીને કેઈવાર પણ આહાર લે અથવા પ્રતિદિન એકજ ઘરથી આહાર લે એ નિયાગપિંડ કહેવાય છે.
(૪) પિતાના ગામથી, પરગામથી અથવા ઘરથી સાધુની સામે લાવવામાં આવેલ આહાર અભ્યાહૂત-પિંડ કહેવાય છે.
અભ્યાહતને માટે ગાથામાં બહુવચન આવ્યું છે તેને એ હેતુ છે કેજેટલા અભ્યાહત (સામે લાવેલા) હોય તે બધા અનાચાર છે.
(૫) રાત્રે આહાર લે, દિનમાં લઈને રાત્રે ખાવે, ઈત્યાદિ રાત્રિ-ભકત वाय छे. (6) देशथी (ो मागे ) सपथी (आये शरी२) स्नान ४२ मे स्नान-मनाया२ ४२वाय छे.
(૭૮) ચંદન, કેવડે, અત્તર આદિની સુગંધ તથા ફૂલ માલા આદિનું સેવન કરવું એ ગંધ-માલ્ય-અનાચાર કહેવાય છે.