________________
१२७
'अध्ययन २ गा. ४ कामरागदोपानुचिन्तनम् पादितरागभङ्गोपाय इति धारणामुपैहि । उक्तञ्च
"शृणु हृदय ! रहस्यं यत्पशस्तं मुनीनां,
न खलु न खलु योपित्संनिधिः संविधेयः । हरति हि हरिणाक्षी क्षिप्रमक्षिक्षुरप्रैः,
पिहितशमतनुत्रं चित्तमप्युत्तमानाम् ॥ १ ॥ शास्त्रज्ञोऽपि प्रकटविनयोऽप्यात्मवोधेऽपि गाहः,
संसारेऽस्मिन् भवति विरलो भाजनं सद्गतीनाम् । येनैतस्मिन् निरयनगरद्वारमुद्घाटयन्ती,
वामाक्षीणां भवति कुटिला भूलता कुश्चिकेच" ॥२॥ . वस्तुतस्तु उहाऽनादिसंसारे स्वस्मिन्नपि शरीरे जीवस्य किं नाम स्वातन्त्र्यम् ? विषयमें होनेवाले प्रेम-पाशके काटनेका उपाय है। कहा भी है
"ऐ मन ! मुनियोंकी आत्माका कल्याण करनेवाले रहस्यको सुन, वह यह है कि-स्त्रियोंका सम्पर्क (संसर्ग) सर्वथा नहीं करना चाहिये, क्योंकि शम-रूप कवच पहने हुए उत्तम पुरुपोंके अन्तःकरणको भी स्त्रियां अपनी आंखेंरूपी छुरीकी धारसे छिन्न-भिन्न कर डालती हैं ॥१॥
"प्रवचनमें प्रवीण, विनयवान और गंभीर आत्मज्ञानवान होते हुए भी कोई विरला ही व्यक्ति सद्गतिकी प्राप्ति कर पाता है। क्योंकि संसारमें एक ऐसी कुंजी मौजूद है जो जल्दी नरकका द्वार खोल देती है, वह कुंजी क्या है ? स्त्रियोंकी टेढ़ी भौंह " R॥
सच है-अनादि-कालीन संसारमें, जीवोंको अपने शरीरमें भी ઉત્પન્ન થતા પ્રેમપાશને કાપવાને ઉપાય છે. કહ્યું છે કે-હે મન ! મુનિઓના આત્માનું કલ્યાણ કરનારા રહસ્યને શ્રવણ કર. તે આ પ્રમાણે છે. -
સ્ત્રીઓને સંપર્ક (સંસર્ગ) સર્વથા ન કરવું જોઈએ, કારણ કે શમરૂપ કવચ પહેરેલા ઉત્તમ પુરૂના અંતઃકરણને પણ એ પિતાની આંખેરૂપી જુરીની ધારથી છિન્ન-ભિન્ન કરી નાખે છે.”
પ્રવચનમાં પ્રવીણ, વિનયવાન અને ગંભીર આત્મજ્ઞાનવાન હોવા છતાં પણ વિરલ વ્યક્તિ જ સદ્દગતિને પ્રાપ્ત કરી શકે છે. કારણ કે સંસારમાં એક એવી કુંચી મેજુદ છે કે જે જલ્દી નરકનું દ્વાર ખોલી નાંખે છે. એ કુંચી छ ? श्रीनी Risीलम२.
ખરું છે. અનાદિકાલીન સંસારમાં, છ પાસે પોતાના શરીરની પણ