________________
८४
श्रीदनकालिकसूत्रे फोटिभवसशितानि फर्कशतमान्यपि फर्माणि तपसाऽऽशतरं विनश्यन्तीति दुस्तरसंसारसागरं शीघ्रमुख ममिलप्यतामहिसासंयमाऽऽराधनतस्पराणां मुमुषणा मुग्रतपोऽवश्यमाश्रयणीपमित्याशयेनान्ते तपसः पृयनिर्देशः कृत इति भावः । इति प्रथमगायार्थः ॥ १॥
ननु धर्मः शरीरेण रक्ष्यते, शरीररसणं चाहारेण भवति, स च परजीवनिकायोपमर्दनरूपाऽऽरम्भण निप्पाघते, यत्र चारम्भो न तत्र धर्मः संमत्रोत, यथोक्तं श्रीस्थानागसूत्रे~__“दो ठाणाई अपरियाणिता माया णो केलिपन्नतं धम्मं लभेजा सर णयाए, तंजहा-आरंभे चेव परिग्गहे चेव" इति, अस्य हि-"द्वे. वस्तुना अपार ज्ञाय आत्मा न केवलिममाप्तं धर्म श्रोतुं लभेत, तद् यथा-आरम्भश्व परिग्रहश्च"
उत्तर-करोड़ों भवोंमें संचित किये हुए अत्यन्त कठोर कर्म, तपक द्वारा शीघ ही नष्ट हो जाते है । इसलिए दुस्तर संसाररूपी सागरका शीघ पार करनेकी अभिलापा रखनेवाले, अहिंसा और संयमकी आरा: धनामें तत्पर रहनेवाले मोक्षाभिलापियोंको अवश्य ही उग्रतपस्या करना चाहिये, इस उद्देश्यसे भगवान्ने तपको अन्तमें अलग कहा है ॥१॥ __ धर्मका रक्षण शरीरसे होता है और शरीरका निर्वाह आहारस होता है। आहार पृथिवी आदिक षड्जीवनिकायके आरंभके विना नहा धन सकता, और 'जहां आरम्भ है वहां धर्म नहीं यह सर्वज्ञ भगवादन कहा है, क्योंकि ठाणांग (स्थानाङ्ग) सूत्रके दूसरे ठाणेसे यह बात स्पष्ट है।
ઉત્તર–કરે એમાં સંચિત કરેલાં અત્યંત કઠેર કર્મ તપની દ્વારા શઘ નષ્ટ થઈ જાય છે. એથી હુસ્તર સંસારરૂપી સાગરને શીધ્ર પાર કરવાની અભિલાષા રાખનારા, અહિંસા અને સંયમની આરાધનામાં તત્પર રહેનાર, મેક્ષાભિલાષીઓએ અવશ્ય ઉગ્ર તપસ્યા કરવી જોઈએ. એ ઉદ્દેશથી ભગવાને તપને છેલું જુદું કહ્યું છે. ૧
ધર્મનું રક્ષણ શરીરથી થાય છે. અને શરીરને નિર્વાહ આહારથી થાય છે. આહાર પૃથિવી આદિ છે જીવનિકાયના આરંભ વિના નથી બની શકો, અને
ત્યાં આ ભ છે ત્યાં ધર્મ નથી એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. કાણુગ (સ્થાનાંગ) સૂત્રના બીજા ઠાણામાં એ વાત સ્પષ્ટ છે. અર્થાત આરંભ અને