________________
मुख्यार्थतात्यायमुखयस्त्रिकाता जायमाने पायुनिया
श्रीदनकालिको न्स्पनेनेति पाणिः 'पण व्यवहारे स्तुती च' इत्यस्मात् 'अशिपणाग्यो डायलको च' (उ० ४३१३३) इतीण , 'आयप्रत्ययस्य लुकचे-ति व्युस्पादनेन तत्र करयाचकत्वस्यैव लाभाच ।
नापि द्वितीयः, मुख्यार्थकरकरणकपिधानतात्पर्यस्य निर्वाधेन तात्पर्यानुपपत्तिरूपलक्षणायीजस्याभावात् । . . नापि तृतीयः, मुख्यार्थतात्पर्यकत्वेनैवकारेण पायुपिधानस्यापरकरेग मुखप्राणपिधानस्य चोपपत्या व्यगाथार्थमुखयस्त्रिकातात्पर्यकत्वकल्पनाया अनापश्यकत्वात् , अनौचित्याच । वायुनिसर्गानन्तरं भुते जायमाने पायुनिर्गतवायु
आदि व्यवहार होते हैं अतः उसे पाणि कहते है। "अशिपणाग्यो रुडायलुकौच" (उ०४१३३) इस सूत्रसे 'इण' होता है और 'आय' प्रत्ययका लुफ होता है । ऐसी व्युत्पत्ति करनेसे 'कर'का वाचक ही होता है। . . दूसरा भी पक्ष (लक्ष्य अर्थ मानना) ठीक नहीं है। लक्ष्य अर्थ वहाँ माना जाता है जहाँ मुख्य (शान्दिक) अर्थ लेने में किसी प्रकारकी बाधा आती होयहाँ पर "हायसे ढंक कर' ऐसा अर्थ करने में कोई बाधा नहीं आती, इसलिए लक्षणा नहीं हो सकती, अतः यह लक्ष्यअर्थभी नहीं है। : तीसरा (व्यङ्गय अर्थ मानना) भी पक्ष वाधित है । जय प्रधान अर्थ लेनेसे एक हाथसे मलद्वार ढंकना और दसरे हाथसे नाक-मुखका ढेंकना युक्त है तो व्यङ्गय अर्थ (मुखवत्रिकाके तात्पर्यकी कल्पना करना) अना वश्यक और अनुचित है । अधोवायु निकलते ही किसीको छोंक आने કહે છે. તે વડે બધે લેણદેણ વગેરેને વહેવાર થાય છે તેથી એને “પાણિ” કહે છે. अशिपणाग्यो रुडायलको च (उ० ४ । १३३) मे सूत्रथी इणू थाय छ भने आय प्रत्ययन लुक थाय छे. मेवा व्युत्पत्ति 3२पाथी कर ना पाय २१ मत छ.
બીજો પક્ષ પણુ ( લક્ષ્ય અર્થ માન) બરાબર નથી. લક્ષ્ય અર્થ ત્યાં માનવામાં આવે છે કે જ્યાં મુખ્ય ( શાબ્દિક ) અર્થ લેવામાં કોઈ પ્રકારની બાધા આવે. અહીં “હાથથી ઢાંકીને ” એ અર્થે કરવામાં કઈ બાધા આવતી નથી, તેથી લક્ષણ થઈ શકતી નથી, એટલે એ લક્ષ્ય અર્થ પણ નથી.
ત્રીજો પક્ષ ( વ્યંગ્ય અર્થ માનવો ) પણ બાધિત છે. જ્યારે પ્રધાન અર્થ લેવાથી એક હાથથી મળદ્વાર ઢાંકવું અને બીજા હાથે નાક-મુખને ઢાંકવું "યુક્ત છે તે વ્યંગ્યાથે ( મુખસ્ત્રિકાના તાત્પર્યની કલ્પના કરવી) અનાવશ્યક અને અનુચિત છે. અહેવાયુ નીકળતી વખતે જ કોઈને છ -આવવા ૮ , -