________________
-
२६
दशाश्रुतस्कन्धसूत्रे टीका-'ससरक्खे' त्यादि । सरजस्क रेणुसहितं पाणिश्च पादश्वानयोः समाहारः पाणिपादं यस्य स सरजस्कपाणिपाद: सचित्तरजोऽवगुण्ठितपाणिपादः, सरजस्कपाणिपादानामासनादावुपवेशनम्असमाधिस्थानदोपं जनयति ।।
ननु कथमेतादृशक्रिययाऽसमाधिरुत्पद्यते इति चेत्, श्रूयताम्-जीवहिंसा माणातिपातात्मकाऽसमाधिरूपेण परिणमते, अत्र रजोल्पपृथ्वीकाय निर्देशेन तस्योपलक्षणतयाऽप्कायादीनामपि पञ्चानां ग्रहणं, तेन-पकायरक्षाया अवश्यं कर्तव्यतया तद्भावे पड्जीवनिकायहिंसासद्भावेनाऽसमाधिस्थानदोपः मादुर्भवति । अतः समाधिमिच्छुना पण्णामपि पड्जीवनिकायजीवानां विराधनातो विरमणीयमिति भावः ॥ मू० १५ ॥
पृथ्वीकाय की रक्षा के अनेक प्रकारों में से एक का वर्णन करते हैं:-'ससरक्ख' इत्यादि ।
___यदि सचित्त रज से हाथ पैर खरडे हो उस समय आसन आदि के ऊपर बैठे तो वह असमाधि स्थान के दोष का भागी होता है।
यहाँ यह शंका होती है कि:-ऊपर लिखी हुई क्रिया से कैसे असमाधि होती है ? उत्तर है कि-प्राणातिपातस्वरूप जीवहिंसा असमाधि के रूप में परिणत होती है। इस सूत्र में रजरूप पृथ्वीकाय से अपूकाय वगैरह पञ्चकाय का भी ग्रहण समझना चाहिये। अतः षटकाय की रक्षा अवश्य कर्तव्य होने से उन कायों की रक्षा न होने पर-छः जीवनिकाय की हिंसा होने पर असमाधि स्थान का दोष होता है। अतः समाधि की इच्छा करने वाला मुनि छह प्रकार के जीवों की विराधना से दूर रहे ॥ सू १५ ॥
પૃથ્વી કાયની રક્ષાના અનેક પ્રકારોમાથી એકનું વર્ણન કરે છે –
'ससरक्ख' त्याने सथित्त २४थी डाय ५१ १२येता डाय ते मते આસન આદિને ઉપર બેસે તે તે અસમાધિસ્થાનના દેષના ભાગી થાય છે
અહી એ શંકા થાય છે કે-ઉપર લખેલી ક્રિયાથી અસમાધિ કેવી રીતે થાય છે? જવાબ એ છે કે પ્રાણાતિપાતસ્વરૂપ જીવહિંસા, અસમાધિના રૂપમાં પરિણામ પામે છે, આ સૂત્રમાં રજરૂપ પૃથ્વીકાયથી અપકાય આદિ પંચકાય નુ પણ ગ્રહણ સમજી લેવું જોઈએ તેથી વલ્કાયની રક્ષા એ અવશ્ય કર્તવ્ય થવાથી તે કાની રક્ષા ન થતાં છજીવનિકાયની હિંસા થવાથી અસમાધિસ્થાનને દેષ લાગે છે. માટે સમાધિની ઈચ્છા કરવાવાળા મુનિએ છ પ્રકારના જીની વિરાધનાથી દૂર રહેવું (સૂ) ૧૫)