________________
दशाश्रुततस्कन्धमूत्रे उपसंहार करते हैं-'एयाओ' इत्यादि ।
ये वे बारह भिक्षुप्रतिमाएँ हैं जिनका स्थविर भगवन्तों ने प्रतिपादन किया है । श्री सुधर्मा स्वामी कहते हैं-हे जम्बू ! जैसा मैंने श्री भगवान के पास सुना है वैसा तुझे कहता हूँ ॥ सू०३० ।। इति दशाश्रुतस्कन्ध सत्रकी 'मुनिहर्षिणी' टीका के
हिन्दी अनुवाद में 'भिक्षुप्रतिमा' नामका सातवा अध्ययन समाप्त हुआ ॥७॥
S५A I२ ४२ छ-'एयाओ'- त्यादि
આ તે બાર ભિક્ષુપ્રતિમાઓ છે કે જેનું સ્થવિર ભગવત્તેએ પ્રતિપાદન કર્યું છે. શ્રી સુધમાં સ્વામી કહે છે કે-હૈ જબ્બ ! જેવું કે શ્રી ભગવાનની પાસેથી સાંભળ્યું છે તે પ્રમાણે જ તમને કહુ છુ
દશાશ્રુતસ્કંધ સૂવની મુનિહર્ષિણ ટેકાના ગુજરાતી અનુવાદમાં ભિક્ષુપ્રતિમા નામનું
સાતમું અધ્યયન સમાપ્ત થયું (૭)