________________
-
२४८
दशाश्रुसस्कन्धमत्रे तीति भावः । इदमत्र तत्त्वम्-पूर्वप्रतिमानां समयं संगृह्य द्वितीयादिसप्तम्यन्तप्रतिमा द्विमासिक्यादय उच्यन्ते । अष्टमी-नवमी-दशमीनां प्रत्येकं सप्ताहोरात्रिकतया तास्तिस्रः प्रतिमा एकविंशत्यहोरात्रेभवन्ति । एकादशी चैकाहोरात्रेण भवति । द्वादशी चैकराव्या । एवं त्रयोविशतिरात्राधिकाः सप्त मासा द्वा. दशमतिमानां कालः, ततः परं चातुर्मास्यागमनात् पूर्वमवशिष्टैर्दिवसैरन्यत्र विहारं कत्तुं शक्यत इति ।। मू० २ ॥
__ अब बारह भिक्षुप्रतिमा का कम से नाम कहते हैं-"मासिया" इत्यादि ।
मासिकी द्विमासिकी आदि का अर्थ स्पष्ट है। यहाँ यह समझना चाहिये कि-पहली प्रतिमा से लेकर सातवीं तक की सात भिक्षुप्रतिमाएँ सात महीनों में पूर्ण होती हैं । इन में प्रत्येक प्रतिमा एक एक मास की होती है। सारांश यह है कि-पूर्व-पूर्व की प्रतिमा का समय मिलाने से दूसरी प्रतिमा द्विमासिकी, तीसरी त्रिमासिकी आदि, एवं सातवीं सप्तमासिकी, ऐसी संज्ञा होती है । आठवीं, नववीं और दशवीं, ये तीन प्रतिमाएँ प्रत्येक सात-सात अहोरात्री की होने से इन तीनों में इक्कीस दिन लगते हैं। ग्यारहवीं प्रतिमा एक अहोरात्र की और बारहवीं एक रात्रि की होती है । इस प्रकार यारह भिक्षुप्रतिमाओं के आराधन में सात मास तेइस दिन लगते हैं। तदनन्तर अवशिष्ट-बाकी रहे दिनोमें विहार कर के चौमासा लगने के पहले चौमासे के लिये अन्यत्र क्षेत्र में पहुँच सकते हैं ॥सू०२॥
हवे ॥२ भिक्षुपतिमान मनु नाम ४९ छ --'मासिया' त्यात
માસિકી દ્વિમાસિકી આદિને અર્થ સ્પષ્ટ છે અહીં એ સમજવું જોઈએ કે–પહેલી પ્રતિમાથી લઈને સાતમી સુધી સાત ભિક્ષુપ્રતિમાઓ સાત માસમાં પૂર્ણ થાય છે તેમાં પ્રત્યેક પ્રતિમા એક-એક માસની થાય છે સારાશ એ છે કે પૂર્વ પૂર્વની પ્રતિમાને સમય સરખાવતા બીજી પ્રતિમા દ્વિમાસિકી, ત્રીજી ત્રિમાસીકી આદિ, એ પ્રમાણે સાતમી સપ્તમસિદી એવી સંજ્ઞા હોય છે આઠમી નવમી અને દશમી, આ ત્રણ પ્રતિમાઓ પ્રત્યેક સાત-સાત અહોરાત્રની હોવાથી આ ત્રણેમાં એકવીસ દિવસ લાગે છે. અગીયારમી પ્રતિમા એક અહોરાત્રની અને બારમી એક રાત્રિની હોય છે એ પ્રકારે બાર ભિક્ષપ્રતિમાઓના આરાધનામાં સાત માસ ત્રેવીસ દિવસ લાગે છે ત્યાર પછી અવશિષ્ટ -બાકી રહેલા દિવસોમાં વિહાર કરીને ચોમાસુ આવ્યા પહેલા ચોમાસા માટે બીજા ક્ષેત્રમાં પહોંચી શકે છે (સૂ ૨)