________________
पाकचन्द्रिका टीका, श्रु० १, अ० १, जम्बूस्वामिवर्णनम् कुशूलो ध्यानकोष्ठः, तमुपगतो ध्यानकोष्ठोपगतः, यथा कोष्ठगतं धान्यं विकीर्ण न भवति, तथैव ध्यानत इन्द्रियान्तःकरणवृत्तयो बहिन यान्तीति भावः, नियन्त्रिनचित्तवृत्तिमानित्यर्थः । 'विहरइ' अत्रैवं योजना-संयमेन तपसा चाऽऽत्मानं भावयन् विहरति-आस्ते स्म ।
- ततः खलु आर्यजम्बूनामाऽनगारो यत्रैवार्यसुधर्माऽनगारस्तत्रैदोपागत इत्यन्वयः। स जम्बूनामाऽनगारः कीदृशः? इत्याह-'जायसड्डे' जातश्रद्धः-जाता= पागभूता, संप्रति सामान्येन प्रत्ता, श्रद्धा-तत्त्वनिर्णयविषयिका वान्छा कर खराब नहीं हो सकता है तथा सुरक्षित बना रहता है, ठीक इसी प्रकारसे जिनकी इन्द्रिय और मनकी वृत्ति धर्म और शुक्ल ध्यान के बल से बाह्य व्यापार से निवृत्त होकर अन्तर्मुखी बनी हुई थी । इस प्रकार उग्रतपस्यावाले, दीसतपवाले, तप्ततपवाले, महातपवाले, उदार-सभी जीवों के साथ मैत्री रखने वाले, घोर और घोरव्रतवाले, घोरगुणवाले, घोरतपस्यावाले, घोरब्रह्मचर्यव्रतवाले, उच्छूढशरीरवालेशरीर की ममता नहीं करनेवाले, विपुल तेजोलेश्या का संवरण करनेवाले, ऊर्ध्वजानुसंपन्न, अधोमस्तकयुक्त, अनलिविशिष्ट और ध्यानस्थ होकर संयम और तपसे आत्मा को भावित करते हुए विराजमान थे। .
वे श्री आर्यजम्बू-स्वामी अनगार ग्यारहवें अंग के भाव पूछने के अभिप्राय से जहाँ श्री सुधर्मास्वामी विराजमान थे वहाँ पर पहुँचे। वे (जम्बू. स्वामी) कैसे थे ? सो कहते हैं- “जायसड्ढे " વિખરાઇ નહિ જતાં સુરક્ષિત રહે છે, તેજ પ્રમાણે જેની ઈન્દ્રિયે અને મનની વૃત્તિ, ધર્મ અને શુકલ ધ્યાનના બળથી બહારના વ્યાપારથી નિવૃત્ત થઈને અન્તર્મુખી બની રહી હતી. એ પ્રમાણે ઉગ્રતપસ્યાવાળા, દીપ્તતાવાળા, તખતપવાળા, મહાતપવાળા, ઉદાર-સહુ જેની સાથે મૈત્રી રાખવાવાળા ઘરવતવાળા, ઘેરગુણવાળા, ઘેરતપસ્યાવાળા, ઘેરબ્રહ્મચર્યવ્રતવાળા ઉછૂઢશરીરવાળા, અર્થ-શરીરની મમતા નહિ કરવા વાળા, તેજલેશ્યાના સંવરણ કરવા વાળા, ઉર્વજોનુસંપન્ન, અમસ્તક-(નીચા મસ્તક વડે) યુક્ત, અંજલી સહિત અને ધ્યાનસ્થ થઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા બિરાજમાન હતા. ' તે આર્ય જંબૂસ્વામી અશુગાર અગિયારમાં અંગના ભાવ પૂછવાના અભિપ્રાયથી જયાં શ્રીસુધર્મા સ્વામી બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. તે (જબૂસ્વામી) કેવા હતા તે