SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ -विपाकचन्द्रिका टीका, अवतरणिका काष्टकर्म-रथपुत्तलिकादिकं, तन्निर्माणं च । पुस्तकमचित्रकर्मणी अपि स्त्रीपुरुषादीनामाकृतेः प्रतिकृतिरूपे, तन्निर्माणरूपे च । एवमन्यदपि लेप्यं, पत्रच्छेद्यं, जलकर्म, भूकर्मेति उत्तरगुणनिवर्तनाधिकरणं बोध्यम् । एवं कृपाणादिगतबधस्थानता मूलगुणनिर्वर्तनाधिकरणं, तत्र तीक्ष्णतोज्ज्वलतादि उत्तरगुणनिवर्तनाधिकरणं ज्ञेयम् । (२) अथ निक्षेपाधिकरणमुच्यते-निक्षिप्य ते स्थाप्यतेऽसाविति निक्षेपः= स्थाप्यः कश्चिदजीवपदार्थ एव, तद्रूपमधिकरणं निक्षेपाधिकरणम् । तचतुर्विचित्रकर्म आदि हैं । अर्थात् काष्ट, मिट्टी आदि से चित्र वगैरह की रचना करना उत्तरगुणनिर्वर्तना है । काष्ठ से रथ, पुतली आदि का बनाना काष्ठकर्म है। मिट्टी आदि ले स्त्री-पुरुष आदि का चित्रण (आकृति) बनाना पुस्तकर्स है। फोटो वगैरह बनाना यह चित्रकर्म है। इसी प्रकार लेप्यकर्म, पत्रच्छेद्यकर्म, जलकर्म, और भूकर्म आदि समस्त चित्रणक्रियाएँ, उत्तरगुणनिर्वर्तनाधिकरण समझनी चाहिये। तलवार आदि में जो मारने की योग्यता है, अथवा तलवार आदि की जो रचना है वह मूलगुणनिर्वर्तना है, उसमें तीक्ष्णता, उज्ज्वलता आदि की रचना उत्तरगुणनिर्धर्तना है। (२) निक्षेपाधिकरण इस प्रकार है-वस्तु के रखने का नाम निक्षेप है। अजीवपदार्थ ही रखने योग्य होता है। निक्षेपरूप जो अधिकरण है वह निक्षेपाधिकरण है। यह ४ प्रकार का है-(१) अप्रत्युपेक्षितनिक्षेपाधिकरण, . (२) दुष्प्रभाजितनिक्षेपाधिकरण, (३) ગુણનિર્વત્તાધિકરણ-કાષ્ઠકર્મ, પુસ્તકર્મ અને ચિત્રકર્મ આદિ છે, અર્થાત્ કાષ્ઠ, માટી આદિથી ચિત્ર વગેરેની રચના કરવી તે ઉત્તરગુણનિર્વસ્તૃના છે. કચ્છથી રથ, પુતલી આદિનું બનાવવું તે કાષ્ઠકર્મ છે, માટી આદિથી સ્ત્રી-પુરુષ આદિના ચિત્રામણ (આકૃતિ) બનાવવી તે પુસ્તકર્મ છે, ફેટ વગેરે બનાવવું તે ચિત્રકર્મ છે. એ પ્રમાણે લેખકર્મ, પત્રછેદ્યકર્મ, જલકર્મ અને ભૂકમ આદિ સમસ્ત ચિત્રામણ ક્રિયાઓને ઉત્તરગુણનિર્વત્તાધિકરણ સમજી લેવું જોઈએ. તલવાર આદિમાં જે મારવાની યોગ્યતા છે, અથવા તલવાર આદિની જે રચના છે, તે મૂલગુણનિર્વના છે. તેમાં તીણતા, ઉજજ્વળતા આદિની રચના તે ઉત્તરગુણનિર્વત્ત્વના છે. : ' (૨) નિક્ષેપાધિકરણ આ પ્રમાણે છે –વસ્તુને રાખવાનું નામ નિક્ષેપ છે, અજીવર્ષિદાર્થ જ રાખવા યોગ્ય છે, નિક્ષેપરૂપ જે અધિકરણ છે તે નિક્ષેપાધિકરણ
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy