________________
-
विपाकश्रुते 'विहाणेणं' विधानेन प्रकारेण, 'वझं' वध्यम्='सुदर्शनासहितः शकटदारको हन्तव्यः' इति, 'आणवेइ' आज्ञापयति ।
शकटदारकस्य पूर्वकृतं कर्म वर्णयित्वा गौतमं पति भगवान् पुनराह'तं' इत्यादि । तत्-तस्मात् "एवं खलु गोयमा !' एवं खलु हे गौतम ! 'सगडे दारए' शकटो दारकः 'पुरापुराणानां' पूर्वभवोपार्जितानां 'दुञ्चिण्णाणं' दुश्चीर्णानां 'जाव' यावत् , अत्रैवं योजना-दुष्पतिक्रान्तानाम् अशुभानां पापानां कृतानां कर्मणां पापकं फलत्तिविशेष प्रत्यनुभवन्, इति । एषां व्याख्याऽस्यैव प्रथमाध्ययने द्वादशे मूत्रे निगदिता । 'विहरइ' विहरति-अस्तीत्यर्थः ।।मू० ११॥ अमात्य ने महाचंद्र नरेश द्वारा आज्ञा पाकर इस शकट दारक को और उस सुदर्शना वेश्या को इस विधान से वध्य ठहराया। अर्थात् 'ये दोनों मारने योग्य हैं' ऐसा दंडविधान किया।
इस प्रकार शकट दारक के पूर्वकृत कर्मों का कथन कर भगवान् वीरप्रभु गौतम के प्रति कहने लगे कि-तं एवं खलु गोयमा ! सगडे दारए तं पुरापोराणाणं दुचिह्नाणं जाव विहरई' हे गौतम ! इस तरह यह शकट दारक पूर्वभव में उपार्जित दुष्प्रतिक्रान्त अशुभ कमों का पापमय फलविशेष भोग रहा है !
___ भावार्थ--एक समय की घटना है कि जब वह शकट दारक उस वेश्या के साथ प्रेमपाश में बंधा हुआ था, ठीक इसी समय सुषेण अमात्य नहा धोकर और साफ सुथरे कपडे पहिन एवं समस्त आभूषणो से भूषित होकर अपने परिचारकों के साथ उस वेश्या के समाणे सगडं दारयं सुदरिसणं च गणियं एएणं विहाणेणं वज्झं आणवेइ આ પ્રમાણે તે સુષેણ મંત્રી મહાચંદ્ર નરેશની આજ્ઞા મળતાં આ શકટ દારકને અને તે સુદર્શન વેશ્યાને આ વિધાન વડે કરી વધ્ય ઠરાવ્યાં, અર્થાત “આ બન્ને મારવા ગ્ય छ.. २मा प्रभारी विधान श्यु
આ પ્રમાણે શકટ દારકના પૂર્વકૃત કર્મોનું કથન કરીને ભગવાન વીરપ્રભુ ગૌતમના प्रति वा साया है-'तं एवं खलु गोयमा ! सगडे दारए तं पुरापोराणाणं दुचिण्णाणं जाव विहरइ' गौतम ! मी प्रमाणे ते २४ हा२४ पूर्व सभा - જિત દુષ્પતિક્રાન્ત અશુભ કર્મોનું પાપમય ફળવિશેષ જોગવી રહ્યો છે.
ભાવાર્થ–એક સમયની ઘટના છે કે જ્યારે તે શકટ દારક તે વેશ્યાની સાથે પ્રેમપાશમાં બંધાએલ હતો; બરાબર તે સમયમાં સુષેણ મંત્રી–પ્રધાન સ્નાન કરી તથા સાફ ધ એલાં કપડાં પહેરીને તથા તમામ પ્રકારનાં ઘરેણાંથી શણગાર સજીને પોતાના પરિચારકોની સાથે તે વેશ્યાને ઘેર ગયા, જતાંની સાથે જ મંત્રીએ તે શકટ દારકને