________________
-
विपाकश्रुते ॥ मूलम् ॥ एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पुरिमताले णाम जयरे होत्था, रिद्ध० ३। तत्थ णं पुरिमताले उदये णामं राया होत्था, . महया०। तत्थ णं पुरिमताले निन्नए णामं अंडयवाणियए होत्था, अड्ढे० जाव अपरिभूए, अहम्मिए जाव दुप्पडियाणंदे।
तस्स णं निण्णयस्त अंडयवाणियस्स बहवे पुरिसा दिण्णभइभत्तवेयणा कल्लाकलिं कोदालियाओ य पत्थिए य पडिए य गेण्हंति, गेण्हित्ता पुरिमतालस्स जयरस्स परिपेरंते सुबहुए - कागिअंडए य घूइअंडए य पारेवइअंडए य टिहिभिअंडए य बगिअंडए य मऊरिअंडए य कुक्कुडिअंडए य, अण्णेसिं
भावार्थ-दुर्दशासंपन्न उस व्यक्ति को देखकर गौतम स्वामी को अनेक प्रकार के विचार उत्पन्न होने लगे । वे वहां से यथापर्याप्त भिक्षा प्राप्त कर वापिस अपने स्थान पर आये और आते ही जो कुछ भिक्षा में मिला था उसे प्रभु को दिखलाया । वंदना नमस्कार करने के अनंतर उस पुरुष पर बीतती हुई वह सब घटना प्रभु से निवेदन की । निवेदन करने के पश्चात् प्रभु से उन्होंने यह भी पूछा कि-हे प्रभो ! इस प्रकार नरक जैसी दुर्दशा का पात्र यह व्यक्ति किन उपार्जित कर्मों के उद्य से हो रहा है । पूर्वभव में यह कौन था ॥ सू० ६ ॥
ભાવાર્થ-દુર્દશાને પામેલ તે વ્યકિતને જોઈને ગૌતમ સ્વામીને અનેક પ્રકારના વિચારે ઉત્પન્ન થવા લાગ્યા. તે નગરમાંથી જે મળે તે ભિક્ષાને લઈને પાછા પિતાના
સ્થાન પર આવ્યા, અને આવતાં જ જે કાંઈ ભિક્ષા લાવ્યા હતા તે પ્રભુને બતાવી, પછી વંદના-નમસ્કાર કર્યા બાદ, તેમણે જે દુ:ખી વ્યકિતને જોયેલ અને તેના પર જે વીતતી હતી તે તમામ હકીકત પ્રભુ પાસે નિવેદન કરી, નિવેદન કર્યા પછી પ્રભુને તેમણે એ કે પૂછયું કે-હે પ્રભુ! આવી નરકના જેવી દુર્દશાને પામેલ આ વ્યકિત કયા સંચય
કર્મોના ઉદયથી. આવું ફળ ભેગવી રહેલ છે? પૂર્વભવમાં તે કોણ હતો ? (સૂ)