________________
विपाक चन्द्रिका टीका, शु० १, अ० १, मृगापुत्रस्यानागतभववर्णनम्.
॥ इति
6
'
श्री विश्वविख्यात - जगदवल्लभ-मसिद्धवाचक- पञ्चदशभाषाकलितललितकला पालापक-मविशुद्ध गद्यपद्यनेकग्रन्थ निर्मायक - वादिमानमर्दक- श्री शाहू छत्रपतिकोल्हापुर राजप्रदत्त - जैन-शास्त्राचार्य - पदभूषित - कोल्हापुरराजगुरु- बालब्रह्मचारि - जैनाचार्य - जैनधर्मदिवाकर - पूज्यश्रीघासीलाल-तिविरचितायां विपाकश्रुते प्रथमश्रुतस्कन्धस्य विपाकचन्द्रिकाख्यायां व्याख्यायां मृगापुत्रीयं नाम प्रथममध्ययनं सम्पूर्णम् ||१||
१८५
हृदय में उसका मनन करने से, संसार, शरीर और भोगों से विरक्त हो, गृहस्थावस्था को त्याग कर, मुनिदीक्षा को अंगीकार कर, संयमी हो जावेगा । उस अवस्था में यह अनेक वर्षोंतक संयमभाव की सच्ची आराधना करने वाला होगा, और जो कुछ अतीचार लगे होंगे इनकी आलोचना और प्रतिक्रमण से शुद्धि कर, शुभध्यानरूप समाधि में मग्न होकर, अपनी आयु को पूर्ण कर के यह सर्वप्रथम प्रथम देवलोक में देव होगा। वहां को सुखराशि को भोगकर फिर वहां से चवेगा, और महाविदेह क्षेत्रमें किसी समृद्धिशाली कुल में पुत्ररूप से जन्म लेकर, दृढप्रतिज्ञ की तरह प्रत्येक कलाओं में विशारद बन, अन्त में समस्त कर्मों का अन्त कर निर्वाणस्थान को प्राप्त करने वाला होगा ।
इस प्रकार श्री सुधर्मास्वामी अपने शिष्य श्री जंबूस्वामी को संबोधन करते हुए कहते हैं कि - हे जम्बू ! इस दुःखविपाकनामक प्रथम श्रुतस्कंध के प्रथम अध्ययन का यह मृगापुत्र के શરીર અને ભાગેથી વિરકત થઇને ગૃહસ્થાવસ્થાને! ત્યાગ કરી, મુનિદીક્ષાને અગીકાર કરી, સયમી થઇ જશે. તે અવસ્થામાં અનેક વર્ષોં સુધી સંયમભાવની સાચી આરાધના કરવાવાળા થશે, અને જે કાંઇ અતીચાર લગ્યા હશે તેની આલાચના અને પ્રતિક્રમણ કરી શુદ્ધ બની, શુભધ્યાનરૂપ સમાધિમાં તલ્લીન થઈને, પેાતાનું આયુષ્ય પૂ` કરીને સૌથી પ્રથમ પહેલા દેવલેકમાં દેય થશે ત્યાંના સુખાનાં ભંડારને ભાગવી, પછી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં કાઇ સમૃદ્ધિશાલી કુળમાં પુત્રરૂપે જન્મ પામીને, દૃઢપ્રતિજ્ઞની માફક દરેક કળાઓમાં વિશારદ ખની, અંતમાં સમસ્ત કર્માના અંત કરી નિર્વાણુસ્થાનને પ્રાપ્ત કરનાર થશે.
આ પ્રમાણે સુધર્માસ્વામી પોતાના શિષ્ઠ શ્રીજગૂસ્વામીને સમેધન કરીને કહે છે કે-કે જખૂ! આ દુઃખવિપાક નામના પ્રથમ શ્રુતક ધંના પહેલા