________________
बि.टीका, श्रु० १,अ० १,एकादिरा. मुत्थानारकायुरुपभुज्य मु.गर्भे समागमनम् १४९ 'इहेब मियागामे णयरे ' इहैव मृगाग्रामे नगरे ‘विजयखत्तियस्स' विजयक्षत्रियस्य-विजयनामकस्य क्षत्रियस्य राज्ञः, 'मियादेवीए' मृगादेव्याः 'कुच्छिसि कुक्षौ गर्भ 'पुत्तत्ताए' पुत्रतया 'उवबन्ने' उत्पन्नः ॥ मू० १८ ॥ 'उबट्टित्ता' निकल कर 'इहेव' इसी भरतक्षेत्र में स्थित इस मृगाग्राम नगर में 'विजयखनियस्स' विजय क्षत्रिय राजा की 'मियादेवीए' रानी मृगादेवी की 'कुच्छिसि' कुक्षि-कूँख में 'पुतताए उववन्ने' पुत्ररूप से उत्पन्न हुआ।
भावार्थ-जब वैद्य आदिकों के वापिस अपने२ घर लौट जाने से, राजा के परिचारकों को 'राजा की बीमारी असाध्यकोटि में पहुंच चुकी है' यह निश्चय हो गया तब उन्होंने भी राजाकी परिचर्या-आदि करने की ओर से विमुखता धारण कर ली, ऐसा होने पर स्वयं राजाने भी ओषधि और भैषज्य आदि का सेवन करना छोड दिया। इस परिस्थिति में रोगों का उपद्रव राजा के शरीर ऊपर दिन दूना और रात चौगुना होने लगा, राजा की इस समय की अवस्था बडी ही दयनीय थी। इस हालत में भी वह राज्य, राष्ट्र एवं अन्तःपुर में ही बडा मच्छित बना हुआ था। वह रात-दिन यही चिन्ता करता रहता था कि-यदि मैं इस हालत से आक्रान्त होकर मर गया तो ये सब सुख मुझ से छूट य ग त्यारे 'से' ते 'अणंतरं' पछी 'तओ' त्यांथी 'उध्वट्टित्ता' नीजीन. 'इहेव' मरत क्षेत्रमा रहेal मे भृायाम नाम 'विजयखत्तियस्स' विन्य क्षत्रिय २०1नी 'मिया-देवीए' eी भृगवानी ५- भा 'पुत्तत्ताए उववन्ने' पुत्र३५थी उत्पन्न या.
ભાવાર્થ-જ્યારે વિદ્ય આદિ ઉપચારકે પિત–પિતાના સ્થાને પાછા ચાલ્યા ગયા તેથી રાજાના પરિવારને ખાત્રી થઈ કે, રાજાને રેગ અસાધ્ય સ્થિતિમાં આવી ગયે છે. આ પ્રકારનો નિશ્ચય થઈ ગયા પછી તેઓએ પણ રાજાની સેવા (સારવાર) કરવામાં ઉપેક્ષા ધારણ કરી લીધી. આ પ્રમાણે જ્યારે થયું ત્યારે રાજ પણ જાણું ગયે અને પોતે પણ ઔષધ ખાવાનું અને ઉપચાર કરવાનું છોડી દીધું. આ પરિસ્થિતિમાં રાજાના શરીરમાં રેગેને ઉપદ્રવ દિન-પ્રતિદિન વધારેમાં વધારે વધવા લાગે. આ સમયની રાજાની અવસ્થા ઘણુંજ કરુણાજનક હતી. આવી હાલતમાં પણ તે રાજા પોતાના રાજ્ય, રાષ્ટ્ર અને અંતઃપુરમાંજ બહુજ આસક્ત બની ગયા હિતે, અને તે દિવસ–રાત્રિ એનીજ ચિન્તા કરતું હતું કે જે આવી સ્થિતિમાં હું