________________
विपाकश्रुते 'पञ्चप्पिणह' प्रत्यर्पयत-मदुक्तानुसारं कार्य संपाध मां कथयतेत्यर्थः। 'तए णं ते कोडंबियपुरिसा जाव' ततः खलु ते कौटुम्बिकपुरुषा यावत् शृङ्गाटकादिषु घोषणां कृत्वा, 'पचप्पिणंति' प्रत्यर्पयन्ति 'स्वामिन् ! भवदाज्ञानुसारेणास्माभिः शृङ्गाटकादिषूद्धोषितमिति निवेदयन्तीत्यर्थः ॥ सू० १६ ॥ प्रकार राजाकी आज्ञा पाकर 'ते कोडंपियपुरिसा जाव पञ्चप्पिणंति' उन कौटुंबिक पुरुषों ने विजयवर्द्धमान नगर में जाकर शृंगाटक, त्रिपथ और चतुष्पथ आदि मार्गों में राजा की पूर्वोक्त घोषणा बार २ उद्घोषित कर, पीछे लौट कर "घोषणा कर दी है" इस प्रकार राजा को खबर दी।
भावार्थ-जब उस राजा की अधार्मिक प्रवृत्ति से और अनीति मार्ग के आसेवन से संचित अशुभ कर्मों का विपाक हुआ तब उस राजा के शरीर में कुछ काल के बाद ही एक ही साथ श्वास, कास, ज्वर से लेकर कुष्ठ तक भयंकर १६ रोग फूट निकले। जो उस बात को प्रमाणित करते थे कि, संसार में रहकर अधार्मिक प्रवृत्ति ही चालू रखना मनुष्य के लिये हितकर मार्ग नहीं है। राजा इन रोगों से अत्यंत त्रस्त था। उसने अपने आदेशकारी जनों को बुलाकर कहा कि-'हे देवानुप्रिय ! तुम जाओ और नगरमें प्रत्येक मार्ग पर इस बात की जोरदार शब्दों में बार २ घोषणा करो कि-'एकादि राजा के शरीर में श्वासकासादिक रोगों ने घोषणा : सीधी छ.'-प्रभारी राजनी माज्ञा पाभीर 'ते कोडंबियपुरिसा जाव पञ्चप्पिणंति' ते 'मि पुरुषामे वियवद्ध भान नगरमा ४४२ ॥४, त्रिपथ અને ચતુપથ આદિ માર્ગોમાં રાજાએ કહેલી પૂર્વોક્ત ઘેષણ વારંવાર કરી, પછી આવીને “ઘેષણ કરી દીધી છે. આ પ્રમાણે રાજાને ખબર આપ્યા.
ભાવાર્થ-જ્યારે તે રાજાની અધાર્મિક પ્રવૃત્તિ અને અનીતિમાર્ગના સેવનથી સંચય કરેલા અશુભ કર્મોને વિપાક (પરિપાક) થયે, ત્યારે તે રાજાના શરીરમાં કેટલાક સમય પછી એકજ સાથે વાસ, કાસ, જવરથી આરંભીને કેઢ સુધીને ભયંકર સેળ રેગો ફૂટી નીકળ્યા, જે એ વાતની સાક્ષી પૂરતા હતા કે-સંસારમાં રહીને અધર્મમય પ્રવૃત્તિ ચાલૂ રાખવી તે માણસ માટે હિતકર માર્ગ નથી. રાજા આ રેગથી અત્યંત ત્રાસ પામતે હતો. તેણે પિતાના આજ્ઞાકારી માણસને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિય! તમે જાઓ, અને નગરમાં પ્રત્યેક માર્ગ પર આ વાતની અહેજ જેર–શોર શબ્દથી વારંવાર:ઘેષણ કરો કે –એકાદિ રાજાના શરીરમાં