________________
१४४
उत्तरांध्ययनसूत्रे तेऽपि निराकृताः । तथाहि-आघन्तको रसत्त्वेन मध्येऽप्यसत्त्वं साधयतामिदमाकूतम्-' यत् काचिदसत् , तत् सर्वस्मिन्नसत्' इति । ततश्च मृद्रव्येऽपूद्रव्यस्यासत्त्वात् सर्वेस्मिन्नप्यसत्त्वप्रसंगः। अथेष्टमेवैतत् , सत्तामात्रस्यैव तत्त्वतं इष्टत्वात् , उक्तं हि- सर्वमेकं सदविशेषात् । अतः वही सत् पर्यायोंकी कल्पना तो आकाश कुस्तुमके समान हीअसत् है। फिर भी वे भ्रान्तिवशसे ही सत्यरूप प्रतीति होती हैं । कहा भी है
अदावन्ते च यन्नास्ति मध्येऽपि हि न तत् तथा। वितथैः सदृशा सन्तोऽवि तथा इव लक्षिताः ॥ १॥ इस प्रकार पर्यायकी सत्ता नहीं माननेवालोंका मत भगवान्के उपर्युक्त कथनसे निर्मूल हुआ। ___"आदि और अन्तमें जिसकी सत्ता नहीं रहती उसकी सत्ता मध्य में भी नहीं रहती" इस प्रकार कथन करनेवालोंका अभिप्राय यह है कि-(यत्क्वचिदसत् तत् सर्वस्मिन्नसत् ) अर्थात् जिसकी किसी भी जगह असत्ता रहती है उसकी सर्वत्र असत्ता रहती है" इनका इस प्रकारका मन्तव्य दोषयुक्त है। क्यों कि-मृद् द्रव्यमें जल द्रव्यकी सत्ता नहीं रहती, इससे उसकी सर्वत्र असत्ता हो जाएगी। इसी प्रकार जल द्रव्यमें मृर्दै द्रव्यकी असत्ता रहती है अतः उसकी भी सर्वत्र असत्ता हो जायेगी। इस प्रकार इनके मतमें पर्यायकी तरह द्रव्योंकी भी सत्ता नहीं रहेगी। તે સત પર્યાયોની કલ્પના એ આકાશ કુસુમના સમાન અસત જ છે. છતાં પણ તેની ભ્રાંતિવશથી જે સત્યરૂપ પ્રતીતિ થાય છે કહ્યું પણ છે– ,
" आदावन्ते च यन्नास्ति, मध्येऽपि हि न तत् तथा।
वितर्थः सदृशा सन्तोऽवि, तथा इव लक्षिताः ॥१॥ આ પ્રમાણે પર્યાયની સત્તા ન માનવાવાળાને મત ભગવાનના ઉપર્યુક્ત કથનથી નિરાકૃત થયો.
આદિ અને અંતમાં જેની સત્તા નથી રહેતી તેની સત્તા મધ્યમાં પ રહેતી નથી.” આ પ્રમાણે કર્થન કરવાવાળાને અભિપ્રાય એ છે કે જેની કેઈ પણ સ્થળે અસત્તા રહે છે એની સર્વત્ર અસત્તા રહે છે.” એમને આ પ્રકારનું મંતવ્ય દેષયુક્ત છે. કેમકે, મૃદુ (માટિ) દ્રવ્યમાં જળ દ્રવ્યની સત્તા રહેતી નથી આથી એની સર્વત્ર અસત્તા થઈ જાય. એજ પ્રમાણે જળ દ્રવ્યમાં મૃદુ (માટિ) દ્રવ્યની અસત્તા રહે છે આથી એની પણ સર્વત્ર અસત્તા થઈ જવાની. આ પ્રમાણે એમના મતથી પર્યાયની માફક દ્રવ્યોની પણ સત્તા નહીં રહે. જો કેઈએમ