________________
उत्तराध्ययनसूत्रे अत्र प्रत्येकं द्विविधम्-अध्यासनीयमनध्यासनीयं चेति । इत्थं पड़ भवन्ति । तत्रअध्यासनीयत्वं सामान्येनोपयोगवत्वेन । अनध्यासनीयत्वं च विशिष्टप्रयोजनवशादपयोगवत्वेनेति । एवं ग्रामबाह्यस्थण्डिलेऽपि विज्ञेयम । इत्थं द्वादश । एवं प्रस्रवणस्यापि द्वादश, उभयं मिलित्वा चतुर्विशतिमण्डलानि । तथा-रात्रेः प्रथममध्यमान्तिमभेदत्रयस्य तैः सह संमेलनेन सप्तविंशतिभेदाः स्थण्डिलस्य भवन्ति, तेषां प्रतिलेखना कर्त्तव्या । एतासु प्रतिलेखनासु सम्पद्यमानासु मूर्योऽस्तं गच्छंतीति ।
सूर्येऽस्तं गते सति-पडावश्यकविषयकंपतिक्रमणं रात्रेः प्रथमपौरुष्याश्चतुषु भागेषु प्रथमे भागे समापनीयम् ।।
एवं विशेषतो दिनकृत्यमभिधाय सम्पति तथैव रात्रिकृत्यमाहरूपसे उपयोगमें आने योग्य, अनध्यासनीय-विशिष्ट प्रयोजनवश उपयोगमें आने योग्य, इस प्रकार प्रत्येकके दो दो भेद होनेसे गामके अन्दर के छह मंडल हुए । इसी प्रकार गामके बाहरके भी समीप, मध्य और दूरके दो दो भेद होनेले गामके बाहर के छह मंडल हुए। इस तरह अन्दर और बाहरके मिलानेसे बारह मंडल उच्चार के होते हैं १२ । इसी प्रकार प्रस्त्रवणके भी बारह भेद हो जाते हैं। एवं दोनोंको मिलानेसे चौवीस मंडल हुए। फिर रात्रिके प्रथल, मध्य, और अन्तिम भाग ऐसे कालके तीन भेद मिलानेले सब सत्ताईल मंडल होते हैं। इल सत्ताईस मण्डलोंकी प्रतिलेखना तुनि करे तब तकमें सूर्य अस्त हो जाता है । जब सूर्य अस्तंगत हो जावे तब साधुको षडावश्यक विषयक प्रतिक्रमण रात्रीकी प्रथम पौरुषीके प्रथम चतुर्थ भाग पर्यन्त करे । इस प्रकार विशेषरूपसे दिनकृत्य कहकर अब सूत्रकार इसी तरहसे रात्रिकृत्य बतलाते हैंરૂપથી ઉપગમાં આવવા યોગ્ય, અનવ્યાસની વિશિષ્ટ પ્રોજનવશ ઉપયોગમાં આવવા ગ્ય, આ પ્રમાણે દરેકના બે બે ભેદ હોવાથી ગામની અંદરના છ મંડળ થયાં. આ પ્રમાણે ગામની બહારના પણ પાસે, મધ્ય અને દૂરના બે ભેદ હોવાથી ગામની બહારનાં છ મંડળ થયાં. આ પ્રમાણે અંદર અને બહારના મેળવવાથી બાર મંડળ ઉચ્ચારના થાય છે. આ પ્રમાણે પ્રસવણનાં પણ બાર ભેદ થઈ જાય છેઆ રીતે બન્નેને મેળવતાં ચાવીસ મંડળ થયાં. પછી રાત્રિના પ્રથમ, મધ્ય અને અંતિમ ભાગ એવા કાળના ત્રણ ભેદ મેળવવાથી સઘળા મળીને સત્તાવીસ મંડળ થાય છે. આ સત્તાવીસ મંડળની પ્રતિલેખના મુનિ કરે ત્યા સુધીમાં સૂર્ય અસ્ત થઈ જાય છે. - જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય ત્યારે સાધુએ પડાવશ્યક વિષયક પ્રતિક્રમણ રાત્રિની પ્રથમ પૌરૂષીના પ્રથમ ચોથા ભાગ પર્યત કરવું આ પ્રમાણે વિશેષ
વી દિવસનું કૃત્ય કરીને હવે સૂત્રકાર આ પ્રમાણે રાત્રિ કૃત્ય બતાવે છે