________________
१२१
प्रियदर्शिनी टीका अ० ३६ सिद्धस्वरूपनिरूपणम् स्वीकारेतु सर्वत्र सर्वदा वेदनाऽदि मसङ्गः । तथा-'ज्ञानदर्शनलंज्ञिताः' इति विशेपणेन सर्वे सिद्धाः उभयोफ्योगवन्त इति सूचितम् । __ संसारपारनिस्तीर्णाः' इति विशेषणेन-ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् गत्वाऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थ निहारता" इति मतं निराकृतम् । तदङ्गीकृतसिद्धानिष्ठितार्था न भवन्तीत्यस्तेषां पुनरावृत्तिरिति तन्मते दोपो बोध्यः । तथा 'सिद्धिं वरगतिं गताः' इत्यनेन सुक्षीणकर्मणोऽपि स्वभावेनैवोत्पत्तिसमये लोकाग्रगमनं यावत् सक्रियत्वमप्यस्तीति सूचितम् ॥६८॥
॥इति सिद्धप्रकरणम् ॥ इस स्थितिमें सर्वत्र सर्वदा वेदना आदि होनेका प्रलंग प्राप्त हो जाता है। तथा " ज्ञानदर्शनसंजिताः" इस विशेषणसे समस्त सिद्ध ज्ञानदर्शन उपयोगवाले हैं। यह बात सिद्ध होती है। तथा जिनकी ऐसी मान्यता है कि “ धर्मतीर्थके कर्ता ज्ञानी परमपदमें प्राप्त होकर पुनः तीर्थ आदिकी अवहेलना होनेसे संसारमें अवतरित होते हैं" सो इस मान्यताका निराकरण करनेके लिये “संसारपारनिस्तीर्णाः" यह पद सूत्रकारने रक्खा है। इससे यह बात सूत्रकार कहते हैं कि जो व्यक्ति संसारसे पार होकर पुनः संसारमें आते हैं वे निष्ठितार्थ नहीं हैं इसीलिये वे संसारमें पुनः वहांसे लौटकर आते हैं। यदि कृतकृत्य होते तो वहांसे पुनः वापिस होनेक्षा प्रसंग उन्हें प्राप्त नहीं होता । “सिद्धिंवरगति गताः" इस पदले सूत्रकार यह कहते हैं कि जीवके समस्त कर्म नष्ट हो जाते हैं तब वे स्वभावतः उर्ध्वगमन करते हैं और धर्मद्रव्यकी આત્માને આ સ્થિતિમાં સર્વત્ર સદાએ વેદના આદિ થવાને પ્રસંગ પ્રાપ્ત થઈ જાય છે, તથા આ વિશેષણથી “સઘળા સિદ્ધ જ્ઞાનદર્શન ઉપયોગવાળા છે. ” આ વાત સિદ્ધ થાય છે. તથા જેની એવી માન્યતા છે કે, “ધર્મતીર્થના કર્તા જ્ઞાની પરમ પદને પ્રાપ્ત કરીને ફરીથી તીર્થ આદિની અવહેલના થવાથી સંસારમાં અવતાર ધારણ કરે છે.” તે આ માન્યતાને નિરાકૃત કરવા માટે આ પદ સૂત્રકારે રાખેલ છે. આનાથી સૂત્રકાર એ વાત બતાવે છે કે, જે વ્યક્તિ સંસારથી પાર થઈને ફરીથી સંસારમાં આવે છે તે નિકિતાઈ નથી. આ કારણે તેઓ સંસારમાં ફરીથી ત્યાંથી ફરીને આવે છે. જે કૃતકૃત્ય હોત तो यथी । पान असतेभने प्रास यात नी “निद्धि वरगति गताः " मा ५४थी सूत्रा२ मे ताव छ , नां सां नि नाश ઘઈ જાય છે ત્યારે તે સ્વભાવતઃ ઉર્વગમન કરે છે. અને ધદ્રવ્યની સહાયતાથી