________________
उत्तराध्ययनसूत्रे तथा—'नाणदंसणसन्निया'' अउलं सुहसंपत्ता' इति विशेषणद्वयेन च " सुख दुःखबुद्धिच्छा द्वेषप्रयत्नधर्माधर्मसंस्कारा नवात्मगुणास्तेषामन्यन्तोच्छित्तिनिःश्रेयसम्' इति वचनात् सिद्धस्याचेतनत्वमसुखित्वं च नैयायिकाघभिमतं हो जाती है कि अवस्तु जन्य नहीं हो सकती तब इसका जो पूर्वक्षण है वह भी इस अवस्तुरूप अन्त्यक्षणकी उत्पादक शक्तिसे रहित हो जानेके कारण स्वयं अवस्तुरूप हो जाता है। क्यों कि इसमें भी अर्थक्रियाकारिता इस तरहके मानने में नहीं बन सकती है। इस तरह सौगतके मतमें पूर्व पूर्वक्षणोंमें अभावरूपता ही केवल प्राप्त होती है। परन्तु बौद्धोंके यहां ऐसा माना नहीं गया है। उनके यहां तो पूर्वर क्षणोंमें भावरूपता ही मानी गई है। अतः पूर्वर क्षणों में भावरूपता अंगीकार करनेवाले बौद्धके यहां मुक्ति में भी भावरूपता नहीं मानने पर भी बलात् सिद्ध होती है। ___ इसी तरह "नाणदंसणसन्निया “ अउलं सुहसंपत्ता" इन विशेषणों द्वारा सूत्रकार यह समर्थित करते हैं कि नुक्तिको जो वैशेषिकोंने इन नवंगुणोंके-सुख१, दुःख २, बुद्धि, इच्छा४, द्वेष५, प्रयत्न६, धर्म, अधर्म८, और संस्कार९के-नाश होनेसे माना है सो वह मानना उनका ठीक नहीं है । क्यों कि इस प्रकारकी एकान्त मान्यता सिद्धोंमें अचेत
જાય છે અને એ પણ ખાત્રી થઈ જાય છે કે, અવતુ જન્ય બની શકતી નથી. ત્યારે આને જે પૂર્વેક્ષણ છે એ પણ આ અવસ્તુરૂપ અત્યક્ષણની ઉત્પાદક શકિતથી રહિત થઈ જવાના કારણે રવયં અવડુરૂપ થઈ જાય છે. કેમ કે એમાં પશુ અર્થ કિયા કારિતા આ પ્રમાણે. માનવામાં બની શકતી નથી. આ રીતે સૌગતના મતમાં પૂર્વ પૂર્વેક્ષણમાં અભાવરૂપતા જ કેવળ પ્રાપ્ત થાય છે. પરંતુ બૌદ્ધોએ આ પ્રમાણે આમાં માનેલ નથી. એમની માન્યતાએ પૂર્વ પૂર્વ ક્ષણમાં ભાવરૂપતા જ માનવામાં આવેલ છે આથી પૂર્વ પૂર્વેક્ષણમાં ભાવરૂપતા અંગિકાર કરનાર બૌદ્ધોએ મુકિતમાં પણ ભાવરૂપતા ન માનવા છતાં પણ બલાત્ સિદ્ધ થાય છે
मा प्रभाहो "नाणदसणसंन्निया" "अग्लं सुहसंपत्ता" मा विशेषगधी સૂત્રકાર એવું સમર્થન કરે છે કે, મુકિતને જે વિશેષિકેએ આ નવગુને સખ ૧ દુખ ૨ બુદ્ધિ ૩ ઈચ્છા ૪ ઠેષ ૫ પ્રયત્ન ૬ થી ૭ અધર્મ ૮ અને સંસ્કાર ૯ ને નાશ થવાથી માનેલ છે. તે એમનું એ માનવું બરોબર નથી. કેમ કે, આ પ્રકારની એકાન્ત માન્યતામાં સિદ્ધોમાં અચેતનત્વ અને