________________
॥ अथ पञ्चत्रिंशत्तममध्ययनम् ॥
उक्तं चतुस्त्रिंशत्तममध्ययनम् अधुनाऽनगारमार्गगतिनामकं पञ्चत्रिंशत्तममध्ययनं मारभ्यते । अस्य च तेन सहायमभिसम्बन्धः - पूर्वाध्ययने लेश्या उक्तास्तास्वप्रशस्ता वर्जयित्वा प्रशस्ता एवाश्रयणीया इत्युपदिष्टम् तच्च भिक्षुगुणधार केन मुनिना कर्त्तृशक्यम्, अतो भिक्षुगुणपरिज्ञानार्थमिदमनगारमार्गस्य तत्फलरूपायास्तद्वतेश्व वोधकमध्ययनं प्रोच्यते । अनेन सम्बन्धेन समायातस्यैतस्याध्ययनस्यादौ श्रीस्वामी जम्बूस्वामिनमाह -
मूलम् -- सुणेह मे ऐगग्गमणा, मैग्गं बुद्धेहि देखियं । जमायती भिक्खु, दुक्खणितकरे भवे ॥ १ ॥
पैंतीसवां अध्ययन प्रारंभ-
चौतीसवां अध्ययन समाप्त हुआ। अब पेंतीसवां अध्ययन कहते हैं। इस अध्ययन का नाम अनगारमार्ग गति है । इसका पूर्व अध्ययन के साथ संबंध इस प्रकार है- पूर्व अध्ययन में लेश्याओं के अप्रशस्त और प्रशस्त, इस तरह दो भेद कहे गये हैं और ऐसा कहा है कि अप्रशस्त
श्याओं का परित्याग कर प्रशस्त लेश्याओं को धारण करना चाहिये । परन्तु इन प्रशस्त लेश्याओं का आश्रयण जो आत्मा भिक्षु गुण का धारक होगा वही कर सकेगा । अतः भिक्षु के गुणों को कहने के लिये अब सूत्रकार इस अध्ययन का प्रारंभ करते हैं। यहां सुधर्मास्वामी श्री जम्बूस्वामी से कहते हैं - ' सुणेह ' इत्यादि ।
પાંત્રીસમા અધ્યયનના પ્રારંભ—
ચેાત્રીસમુ' અધ્યયન કહેવાઈ ગયુ છે, હવે પાંત્રીસમા અધ્યયનના પ્રારભ થાય છે. આ અધ્યયનનું નામ અનાગાર માગતિ છે, ચાત્રીસમા અધ્યયનની સાથે આ અધ્યયનના સંબંધ આ પ્રકારના છે–ાત્રીસમા અધ્યયનમાં લેશ્યાઓના પ્રશસ્ત અને અપ્રશસ્ત આ પ્રકારના બે ભેદ બતાવવામાં આવેલ છે અને એમ કહ્યું છે કે, અપ્રશસ્ત લેસ્યાઓને પરિત્યાગ કરીને પ્રશસ્ત લેયાઓને ધારણ કરવી જોઇએ, પરંતુ એ પ્રશસ્ત લેસ્યાઆના આશ્રય જે આત્મા–ભિક્ષુજીણુ ધારક હશે એજ કરી શકશે એટલે ભિક્ષુના ગુણેાને ખતા વવાને માટે હવે સૂત્રકાર આ અધ્યયનના પ્રારંભ કરે છે. અહી' સુધર્માસ્વામી कम्स्वामीने हे छे -" सुणेह " इत्याहि !