________________
३३६
उत्तराध्ययनस्त्रे मालिन्यनिराकरणेन विशुद्धान् करोतीत्यर्थः । वाक्साधारणदर्शनपर्यवान् विशोध्य मुलभवोधिसत्वं निर्वतयति, अत एवदुर्लभवोधिकत्वं, निर्जरयति-अपयति ॥१७॥ णतया खलु वाक् साधारणदर्शनपर्यवान् विशोधयति ) वाक समाधारणासे वाक साधारणदर्शनपर्यायों को विशुद्ध करता है । (वइसाहारणदसण पज्जवे विलोहितासुलहबोहियत्तं निव्वत्तेइ दुल्लहबोहियत्तं निज्जरेइ -वाकूलाधारणदर्शनपर्यवान् विशोध्य सुलभबोधिकत्वं निर्वर्तयति दुर्लभबोधिकत्वं निर्जरयति) वाक साधारणदर्शनपर्यायों को विशुद्ध करके जीव सुलभबोधिवाला बन जाता है और दुर्लयोधिपनेकी निर्जरा करता हैं ।
भावार्थ-स्वाध्याय आदि प्रशस्त वचनों में प्रवृत्ति रखना इसका नाम वाक समाधारणा है । इससे जीवको यह लाभ होता है कि वह वाक् साधारण वाणीके विषयभूत जीव अजीव आदि पदार्थ को विषय करनेवाले दर्शनपर्यायों को-निश्चय सम्यक्त्व एवं व्यवहारसम्यक्त्व
आदिरूप वस्यकत्वके भेदों को-अर्थात् प्रज्ञापनीय पदार्थविषयक सम्यक्त्व विशेषों को विशुद्ध करता है। उसके द्रव्यानुयोग के अभ्यास से प्रज्ञापनीय पदार्थविषयक शङ्कादिक दोष दूर हो जाते हैं। इससे प्रज्ञापनीय पदार्थविषयक सम्यक्त्व विशेषण भी उसका निर्मल हो जाता है। इस तरह जब इसका सम्यक्त्व निर्मल हो जाता है तो वह सुलभबोधिवाला बन जाता है और दुर्ल लबोधिकता को दूर कर देता है ।।५७॥ વચન સમાધારણાથી જીવ વચન સાધારણ દર્શન પર્યાને વિશુદ્ધ કરે છે. वइसाहारणदसणपज्जवे विसोहित्ता सुलचोहियत्त निव्वत्तेइ-वाक्साधारणदर्शनपर्यवान् विशोध्य सुलभबोधिकत्वं निवर्तयति दुर्लभबोधिकत्वं निर्जरयति पयन साधारण દર્શન પર્યાને વિશુદ્ધ કરીને જીવ સુલભ બધિવાળો બની જાય છે. અને દુર્લભ બધિપણાની નિર્ભર કરે છે.
ભાવાર્થ–સ્વાધ્યાય આદિ પ્રશસ્ત વચમાં પ્રવૃત્તિ રાખવી એનું નામ વાક સમાધારણા છે. આનાથી જીવને એ લાભ થાય છે કે, તે વાક સાધારણ વાણીના વિષયભૂત જીવ અજીવ આદિ પદાર્થોને જાણી શકનારા દર્શને પર્યાને, નિશ્ચય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વ આદિરૂપ સમ્યકત્વના ભેદેને, અર્થાત્ પ્રજ્ઞાપનીય પદાર્થ વિષયક સમ્યકત્વ વિશેષને વિશુદ્ધ કરે છે. એના દ્રવ્યાનું
ગના અભ્યાસથી પ્રજ્ઞાપનીય પદાર્થ વિષયક શંકાદિક દેષ દૂર થઈ જાય છે. આને લઈને પ્રજ્ઞાપનીય પદાર્થ વિષય સમ્યકત્વ વિશેષણ પણ એનું નિર્મળ થઈ જાય છે આ પ્રમાણે એનું સમ્યકત્વ જ્યારે નિર્મળ થઈ જાય છે ત્યારે તે
બેધિવાળા બની જાય છે અને દુર્લભ બેધિકતાને દૂર કરી દે છે પણ