________________
प्रियदर्शिनी टीका अ. २९ मनोगुप्तिफलवर्णनम् ५३
___३२९ स्थ्यपरिणति द्वितीया २, कुशलाकुशलमनोहत्तिनिरोधेन योगनिरोधावस्थाभाविनी आत्मस्वरूपावस्थानरूपता तृतीया ३ । तदुक्तं विशेषणत्रयेण योगशास्त्र--- " विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
आत्माऽऽरामं मनस्ती मनोगुप्तिरुदाहता ॥ १ "
भावार्थ-अशुभ पदार्थों की विचारणाले अनका निवारण करना अर्थात् अशुभ पदार्थाका विचार नहीं करना इसका नाम मनोशुप्ति है। इस मनोगुप्तिके प्रसावले जीव चिन्तकी एकाग्रता प्राप्त कर लेता है। मनोप्ति तीन प्रकारकी है-आत्तध्यान एक रौद्रध्यान जिलसे हों ऐसी कल्पनाओंका परित्याग करना लो प्रथम गुप्ति है ? धर्मध्यानका अनु. बंध जिसमें हो तथा जो शास्त्र के अनुसार हो एवं परलोकका जिससे साधन हो ऐसी माध्यस्थ्य परिणति द्वितीय सतोगुप्ति है ।२। शुभ एवं अशुभ मनोवृत्तिके निरोषले योगनिरोधास्थाणे होनेवाली आत्मस्वरूपावस्थानरूप परिणति तृतीय भलोगप्ति है ३। योगशास्त्रमें तीन विशेपणों द्वारा यही बात इस प्रकार कही है
“विमुक्तकल्पनाजालं, सलत्वे सुप्रतिष्ठितम् । __ आत्मारा मनस्ताज्जः, मनोगुप्तिरुदाहृता ॥१॥" अर्थात् जो मन लमस्त कल्पनाओंले रहित है और सम भावमें प्रतिष्ठित होकर आत्मस्वरूप रमण करता है उसको मनोप्ति कहते हैं ।
ભાવાર્થ—અશુભ પદાર્થોની વિચારણાથી મનને રોકવું, અર્થાત અશુભ પદાને મનમાં વિચાર ન કરે એનું નામ મગુપ્તિ છે. એ મને ગુપ્તિના પ્રભાવથી જીવ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી લે છે. અને ગુપ્ત ત્રણ પ્રકારની છે, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જેનાથી થાય એવી કલ્પનાઓને પરિત્યાગ કરે. એ પ્રથમ મગુપ્તિ છે. ધર્મધ્યાનને અનુબંધ જેમાં હોય તથા જે શાસ્ત્રના અનુસાર હોય અને જેનાથી પરલોકનું સાધન હોય એવી મધ્યસ્થ પરિણતિ બીજી મને ગુણિ છે. શુભ અને અશુભ મનોવૃત્તિના નિધથી યોગ નિધાવસ્થામાં થવાવાળી આત્મસ્વરૂપ પામસ્થાનરૂપ પરિણતિ ત્રીજી અને ગુમિ છે. ગશાસ્ત્રમાં ત્રણ વિશેષણ દ્વારા વાતને આ પ્રમાણે કહેલ છે–
" विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।।
आत्मारामं मनस्तज्ज्ञैः, मनोगुप्तिरुदाहता ॥१॥" અર્થાતુ-જે મન સઘળી કલ્પનાઓથી રહિત છે તેમજ સમભાવમાં એકાગ્ર બનીને આત્મસ્વરૂપમાં રમણ કરે છે એને મનગુપ્તિ કહેવામાં આવે