________________
प्रियदर्शिनी टीका अ०२९ विवक्तशयनासनताफलवर्णनम् ३१ ।। २८७ धर्मध्यानैकनिष्ठः, ततश्च दिवा च रात्रौ च असजन् बहिः सङ्गं विवर्जयन् , अप्रतिबद्धः प्रतिवन्धरहितश्चापि विहरति-मासकल्पादिना उद्यतविहारेण पर्यटति ।सू३०। __ अपतिबद्धताच विवक्तशयनासनतां विना न भवतीत्यत एकत्रिंशत्तमा तामाह
मूलम्-विवित्तसयणासणयाए णं भंते ! जीवे किं जणेइ? । 'विवित्तसयणासणयाए चारित्तगुत्तिं जणेइ । चारित्तगुत्ते य णं जीवे विवित्ताहारे दढचरित्ते एगंतरए मोक्खभावपडिवन्ने अट्टविहकम्मगंठिं निज्जरेइ ॥ सू० ॥ ३१ ॥ ___ छाया-विविक्तशयनासनतया खलु भदन्त ! जीवः किं जनयति ? । विविक्त शनयासनतया खलु चारित्रगुप्तिं जनयति । चारित्रगुप्तश्च खलु जीवः विविक्ताहारो एक-रागद्वेष रहित होता है तथा धर्मध्यानमें ही एकनिष्ठ रहता है। रात दिन-सर्वदा-उसका एक यही प्रबल प्रयत्न रहता है कि वह बाहिरी पदार्थो के साथ किसी भी तरह ममत्वसे न बंधने पावे । इस तरह प्रति बंध रहित होकर यह मासकल्प आदिरूप उद्यत विहारसे विचरता है। ___भावार्थ-मनोज्ञ शब्द विषयों में मानसिक अनासक्ति का नाम अप्रतिबद्धता है। इसके प्रभावसे जीव कभी भी बाहिरी पदार्थों में आसक्त नहीं बन पाता है । जव इसकी परिणति ऐसी हो जाती है तो उसको पदार्थ विषयक रागद्वेष आकुल व्याकुल नहीं करते हैं। एकाग्रचित्त बन कर रातदिन यह अपने कर्तव्यपालनमें एकनिष्ठ रहता है। तथा मासकल्प आदि रूप उद्यत विहारसे विचरण करते हुए उसको फिर किसी भी प्रकारकी बाधा नहीं सताती है ॥ ३० ॥ બનેલ જીવ રાગદ્વેષ રહિત બને છે. તથા ધર્મધ્યાનમાં જ એકનિષ્ઠ રહે છે. રાત અને દિવસ તેને સર્વદા એકજ પ્રબળ પ્રયત્ન રહે છે કે, તે બહારના પદાર્થોની સાથે કઈ પણ રીતે મમત્વથી ન બંધાઈ જાય. આ પ્રમાણે પ્રતિબંધ રહિત થઈને એ માસકલ્પ આદિરૂપ ઉદ્યન વિહારથી વિચરે છે | ભાવાર્થ–મને જ્ઞ શબ્દ આદિ વિષમાં માનસિક અનાસક્તિનું નામ અપ્રતિબદ્ધતા છે. આના પ્રભાવથી જીવ કદી પણ બહારના પદાર્થોમાં આસક્ત બનતું નથી. જ્યારે એની પરિણતિ એવી બની જાય છે તે પછી તેને પદાર્થ વિષયક રાગદ્વેષ આકુળ વ્યાકુળ કરી શકતા નથી. એકાગ્રચિત્ત બનીને રાત દિવસ એ પિતાના કર્તવ્ય પાલનમાં એકનિષ્ટ બની રહે છે તથા માસક૯૫ આદિરૂપ ઉઘત વિહારથી વિચરણ કરતાં તેને કોઈ પણ પ્રકારની બાધા સતાવી શકતી નથી. ૩૦