________________
उत्तराध्ययनसूत्र विन्दौ च भूमौ पतिते स्वाध्यायो न कल्पते । अथ अण्डकं भिन्नं सत् कललं पतितं, कललबिन्दु र्वा तत्र लग्नः, तदा तस्मिन् (स्थाने) पष्टिहस्तेभ्यः परतो वहिर्नीत्वा धौते सति स्वाध्यायः कल्पते। अथ तदपि तैरश्वमस्वाध्यायिकं वर्षोंदकप्रवाहेण व्यूढं भवेत् , प्रदीपनकेन च दग्धं वा भवेत् तदा नास्वाध्यायः । __ यदि कुक्कुरः रुधिरादि खरण्टितेन मुखेन तत्रागत्य तिष्ठति, तदा भवत्यस्वाध्यायः । तथा-कुक्कुरस्तथाविधः समागत्य वमति, तदा भवत्यस्वाध्यायः। एवं मार्जारादिकमप्यधिकृत्य भावनीयम् । ___ इदानीं मानुपं शारीरिकमस्वाध्यायिकपुच्यते-मानुषमस्वाध्यायिकं चतुर्विधम् , चर्म, रुधिरं, मांसम् , अस्थि च । हाथके भीतर २ यदि कोई अंडा गिर पड़ा होवे और वह अंडा पड़ कर फूट गया हो और उसके कललके बिन्दु उस जगह भूमिमें इधर उधर पड़ गय होवें तो उस समय वहां स्वाध्याय नहीं करना चाहिये। जब वह स्थान स्वच्छ कर दिया जाय तभी स्वाध्याय करना चाहिये । तिर्यंच का अस्थि, रुधिर, मांस, चर्म जिस स्थान पर पड़ा होवे वह स्थान यदि वर्षांके जलसे साफ हो गया हो, अथवा अग्निसे दग्ध हो गया हो तो वहां स्वाध्याय करने में कोई बाधा नहीं है।
यदि कुत्ता रुधिरसे खरण्टित-भरे हुए मुखसे आकर वहां बैठ जाता है अथवा उसी अवस्थामें आकर वह वहां वमन कर देता है तो ऐसी स्थिति में वहां स्वाध्याय करना वर्जित है। इसी तरह मार्जार आदिकों के विषयमें भी समझ लेना चाहिये । બહાર સાઠ (૬૦) હાથની અંદર અંદર કદાચ કોઈ ઇડું આવી પડયુ હોય અને તે ઈડુ પડીને ફૂટી ગયું હોય અને તેના કલલના બિંદુ એ સ્થળે ભૂમિમાં અહિ તહિ પડેલા હોય તો એ વખતે ત્યાં સ્વાધ્યાય ન કરવો જોઈએ.
જ્યારે તે સ્થળ સ્વચ્છ કરી નાખવામાં આવે ત્યારે જ સ્વાધ્યાય કર જોઈએ. તિર્યંચનાં હાડકાં, લેહી, ચામડું, જે સ્થાન ઉપર પડેલ હોય તે સ્થાન જે વરસાદના પાણીથી સાફ થઈ ગયેલ હોય અથવા અગ્નિથી દગ્ધ થઈ ગયેલા હોય તે ત્યાં સ્વાધ્યાય કરવામાં કઈ વાધે નથી.
જે કુતર લોહીથી ખરડાયેલ મેંઢ લઈને આવીને બેસે અથવા એજ અવસ્થામાં આવીને ત્યાં ઉલટી કરી દે તે એવી સ્થિતિમાં ત્યાં સ્વાધ્યાય કરવાનું વજીત છે. આ રીતે મીંદડી આદિકના વિષયમાં પણ સમજી લેવું જોઈએ.