________________
प्रियदर्शिनी टीका अ० २९ कालप्रतिलेखनाफलवर्णनम् १५
२४५ त्रिपु दिनेषु सन्ध्यागतश्चन्द्र इति कृत्वा सन्ध्या न विभाव्यते-संध्याविभागो न ज्ञायते, ततस्तानि शुक्लपक्षे त्रीणि दिनानि यावत् चन्द्रः सध्याच्छेदावरणः, संध्याच्छेदः-संध्याविभागः स आत्रियते येन स संध्याच्छेदाऽऽवरणः, स यूपक इत्युच्यते । एतेषु च त्रिषु दिवसेषु मादोपिकी पौरुपी नास्ति, संध्याच्छेदादि भवनादिति । यक्षदीप्तं नाम एकस्यां दिशि अन्तराऽन्तरा यद् दृश्यते विद्युत्सदृशः प्रकाशः । विद्युत् प्रसिद्धा, गर्जितं - मेघगर्जितम् । आःपुनर्वसु, पु ष्याप्लेषा, मघा, पूर्वाफाल्गुन्युत्तराफाल्गुनी, हस्त, चित्रान्ता नव नक्षत्राणि विहायान्यनक्ष पु मेघस्य गर्जने प्रहरमात्रमस्वाध्यायः। तारापातेऽप्येवम् । घोरगर्जनं तु प्रहरचतुष्टयं है । उल्कापाततारा टूटना प्रसिध्ध है। इसमें आकाशसे एक प्रकाश मात्र लंबी रेखा जैसी अग्नि पड़ती है। शुक्लपक्षकी प्रतिपत् द्वितीया तृतीयाके दिनोंमें संध्यासे ही चंद्रमा उदित हो जानेके कारण (इन दिनोंमें चंद्रमा ठीक २ लक्षित नहीं होती है अतः) संध्याकालका विभाग मालूम नहीं पड़ता है इन तीन दिनों में जब तक चन्द्रमा संध्याके विभा गका आवारक (ढकनेवाला) बना रहता है तब तक ये तीन दिन यूपक कहलाते हैं । इन तीन दिनोंमें प्रादोषिकी पौरुपी नहीं है। तथा कोई एक दिशामें जो बीच २ में विद्युत् जैसा प्रकाश मालूम पड़ता है वह यक्षदीप्त है । मेघकी गर्जनाका नाम गर्जित है आर्द्रा पुनर्वसु, पुष्य, अश्लेषा, मघा, पूर्वाफाल्गुनी, उत्तरा फाल्गुनी, हस्त, चित्रा आदि नव नक्षत्रोंको छोड़कर अन्य नक्षत्रोंमें मेघकी गर्जना होने पर एक प्रहर मात्र अस्वाध्याय काल है । तारापात समयमें भी इतना ही अस्वाध्यायकाल माना એ પ્રસિદ્ધ છે. આમાં આકાશથી પ્રકાશની એક લાંબી રેખા જેવી અગ્નિ પડે છે. શુકલ પક્ષની પ્રતિપત બીજ અને ત્રીજના દિવસે માં સંધ્યાના સમયથી જ ચંદ્રમાને ઉદય થઈ જવાના કારણે સંધ્યાકાળને વિભાગ માલુમ પડતા નથી. આ ત્રણ દિવસમાં જ્યાં સુધી ચંદ્રમા સંધ્યાના વિભાગના આવારક બની રહે છે ત્યાં સુધી એટલા આ ત્રણ દિવસ ચૂપક કહેવાય છે. આ ત્રણ દિવસમાં પ્રાદોષિકી પૌરૂષી નથી. તથા કેઈ એક દિશામાં જે વચમાં વચમાં વિદ્યુત જે પ્રકાશ માલુમ પડે છે તે યક્ષદીપ્ત છે. મેઘની ગર્જનાનું નામ ગતछे, माद्री, पुनर्वसु, पुप्य, Aषा, मघा, पूर्वानी , उत्तराशुनी, तચિત્રા આદિ નવ નક્ષત્રોને છોડીને બીજા નક્ષત્રમાં મેઘની ગર્જના થવાથી એક પ્રહર માત્ર અસ્વાધ્યાય કાળ છે. તારાપાત સમયમાં પણ આટલો જ અસ્વાધ્યાય કાળ માનવામાં આવેલ છે. જે વખતે મેઘની શેર ગર્જના થાય