SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ ST उत्तराध्ययनसूत्रे य यथा ? } , 7 F पशुपु कृपालुरभूस्तथा मयपि भवत्या महात्मना परिक्षेत्र. विमुचितः हमभो | मा देशा गिरा चैकवारमपि सम श्वासय । मम परिचय वयमा परित्यजसि, तन्नास्ति तपोचितम् । फलमनापायैव किं वि त्फलस्य ऋटुकल मधुरस्त्र वा ज्ञातुमर्हति ? अथवा सिद्धिवत्कण्ठितस्य त इतने अकरुण क्यों वन गये हो । 'अपनी वियोगजनित इस : आपत्नि से जैसे भी हो सके मेरी रक्षा करो। क्या मैं उन पशुओं से भी हीन है कि जिनपर आपको दया का माह वरसा है और मेरे पर नहीं ? आप जैसे महात्माओं की दृष्टि में ऐसा पतिभेद तो नहीं होना चाहिये । मभी । कमसे कम आप एक बार भी मेरी तरफ निहार 'लेते तो भी सतोप हो जाता । अथवा मुझे अब क्या करना चाहिये यह बात भी अपनी वाणी द्वारा कर जाते तो भी मैं अपने जीवन को सफल मान लेती, परन्तु ऐसा तो आपने किया ही नहीं। बिना परिचय हुए ही आपने मुझे छोडा है जो इस प्रकार का परित्याग - भोपका उचित नहीं माना जाता । आपने क्या समझ कर मेरा त्याग किया है, कमसे कम यह बात भी हमको मालूम हो जाती तो भी मै मन मारकर अपने घर बैठ जाती । अहो ! क्या कभी ऐसा भी हुआ है कि विना फल का स्वाद लिये ही उसकी मधुरता और कटुकता जानली गई हो। अथवा सुना है कि आप तो सिद्धिरूपी वधू में उत्कठित बने મારા ઉપર આટલા અકરૂછુ કેમ બની ગયા ? આપના વિચાગથી ઉભી થયેલ આ આપત્તિથી જે રીતે થઇ શકે તે રીતે મારૂં રક્ષણ કરે શુ હું એ પશુએથી પણ હીન છુ કે, તેના ઉપર આપની યના પ્રભાવ વસ્યા છે અને મારા ઉપર નહી આપના જેવા મહાપુરૂષનાં દૃષ્ટીમા એવા૫તિભેદ ને નહાવા જોઇએ એમા એછુ આપ એક વખત મારી સામે જોઇ લેત તે પણ મારા દિલમા એથી સ તાષ થાત અથના હવે મારે શુ કરવુ જોઈએ તે વાત પણ જે આપ મને આપના * મુખેથી કહી જાત તે પણ હુ એથી મારા જીવનને સફળ માની લેત પરં તુ આપે એવુ કર્યુ જ નહી કાઈ પણ પ્રકારના પોંરચય મેળવ્યા સિવાય જ અ પે મને છાડી દીધી છે જેથી આ પ્રકારના પરિત્યાગ આપને ઉચિત મનાતા નથી આપે શુ સમજીને માશ ત્યાગ કરેલ છે એ વાત તે ઓછામા ઓછી હું જાણી શકત તે પણુ હુ મન મારીને ઘરમાં બેઠી રહેત કહેા ! કયાય એવુ પણ બન્યુ છે કે ફળના સ્વાદ લીધા વગરજ તેની મધુરતા અથવા તે કડવાશ જાણી શકાઈ હોય સાભળેલ છે કે આપ તે સિદ્ધિરૂપ વમાં ઉત્કંઠિત બન્યા છે! સ્થિતિમા જ્યારે 1 ई }
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy