SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ प्रिय शिंनी टीका में २२ नेमिनाथचरितनिरूपणम् ७७७ इन्द्राण्यपि मनो हर्नु न समर्थ, तर्हि मानुरकोटिकाया मम का कथा ? एव विलपन्तीं ता राजीमन सम्यएवमदन - सवि मा रोदी ! निष्ठुराग्रणीरेप नीरसोऽरिष्टनेमित्वा परित्यज्य गत, गच्छनमः अन्येऽपि बहवो यदुकुमार योग्य' सन्ति । तेषु कमपि स्वानुरूप मनोहर पर वृणीष्व निरर्थक विलाप परित्यज । मम्चीनामेन वचन निशम्य सा चारुमती राजीमती वणपिधायैवमब्रवीत् भये सख्य यूयमपि मामेव प्राकृतोचित वचनमवोचत ! अये ! हुए है नर इस स्थिति में जन आपके मन को इन्द्राणी जैसी सर्वश्रेष्ठ नारी मी मोहित करने में समर्थ नहीं हो सकती हैं तो फिर मेरी जैसी मनुष्य रूपी चिउटी पीडी तो क्या कर सकती है । वह तो है ही रिस गिनती में । - इस प्रकार जय राजीमती विलाप कर रही थी तब उसकी सवियोंने उससे ऐसा रहा सवि! तुम मन रोओ-रोना तो उस के लिये चाहिये कि जिसके चित्त में रोने का कुछ प्रभाव हो सके यह नेमकुमार तो कोरा निष्ठुर है । नारी के समागमजन्य रति रस को यह क्या जाने । यही कारण है जो उसने आपका इस तरह परित्याग कर दिया है । अस्तु कोई चिन्ता की बात नही । और भी बहुत से इससे बढ़कर राजकुमार हैं जो तुम्हारे योग्य है। इनम जिनको तुम वरना नाहो वर मकती हो। अकेले नेमिकुमार से ही क्या अटी है। क्यों व्यर्थ प्रलापकर चित्त को दुवित करती हो । निरर्थक इस विलाप को छोडो । इस प्रकार ससिजनों के वचनों को सुनकर राजीमतीने उसी समय अपने दोनों कानों पर हाथ रखकर कानों को बंद कर लिया और આપના મનને ઈ દ્રાણી જેવી સ્ત્રી પણ માહિત કરવામાં સમર્થ થઇ શકે તેવુ નથી તા પછી મારા જેવી મનુષ્યરૂપી કીડી તા શુ જ કરી શકે? હુ તે પો કઇ ગણત્રીમા ? આ પ્રમાણે જ્યારે રાજીમતી વિલાપ કરી રહેલ હતી ત્યારે તેનો સખીબેએ તેને એવુ કહ્યુ કે, સખી! તમે વિલાપ ન કરી કાવુ તે એને માટે જોઇએ કે, જેના ચિત્તમા રાવાના પ્રભાવ પડી શકે આ ને મકુમાર તે તદ્દન નિષ્ઠુર છે નારીના સમાગમ જન્ય રસને તે શુ જાણે એજ કારણુ છે કે, જેથી તેમણે આપને આ પ્રકરથી પરિત્યાગ કરી દાધેલ છે ભલે કાઇ ચિંતાની વાત નથી એમનાથી પ્રભાવશાળી એવા બીજા પણ ઘણા રાજકુમારી છે કે, જેએ તમારા ચેાગ્ય છે એમા જેને ચાહા તેને વરીશકે છે. એકલા નૈમિકુમારથી જ કયા અટકયુ છે. વ્ય`મા વિલાપ કીને ચિત્તને શા માટે ફુ ખ પહાચાડે છે. આ માટે ન્યના આ વિલાપને છેડી દે આ પ્રકારના સખીજનાના વચનાને સાભળીને રાજીમતોએ પેત્તાના મુ હાથેાને કાનની આડા ગંખીને કાનને બુધ કરી દીધા અને કહ્યુ હું સખીએ તમે ५८
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy