________________
॥ अथ एकोनविशतितममव्ययनं प्रारभ्यते ॥
व्याख्यातमष्टादश ययनम्, सम्पत्ये कोनत्रिंशतिनम मृगापुत्रकारयमारभ्यते । अस्य च पूर्वेण सहायमभिसम्बन्धः । पूर्वस्मिन्न ययने भोगर्द्धित्यागः प्रोक्तः । भोगद्वित्यागादेव श्रामण्यमुपजायते । श्रामण्य चामतिकर्मतया मग म्यतर भवतीत्यमतिकर्मता इहाभ्ययने वक्ष्यते इत्यनेन सम्पन्येनायातस्य अ स्या ययस्येदमादिमसूत्रम्
मूलम् - सुग्गीवे नयेरे रस्मे, काणणुजीणसोहिए ।
राया य वलभदेत्ति, मिया तस्संग्गमाहिसी ॥१॥ छाया - मुग्रीने नगरे रम्ये, काननोद्यानशोभिते ।
राजा च भद्र इति, मृगा तस्याग्रमहिपी ॥१॥ उन्नीसा अध्ययन का प्रारंभ
अठारवें अध्ययन का व्याख्यान हो चुका, अब उन्नीसवें अध्ययन का व्याख्यान प्रारभ होता है। इस अध्ययनका नाम मृगापुत्रक है । इसका सबध गत अठारहवें अध्ययन के साथ है, और वह इस प्रकार से है - वहा भोग का त्याग कहते हुए यह प्रकट किया है कि श्रामण्य इस मोग ऋद्धि के साग से ही होता है। तथा इस मे जो प्रशस्यता अति प्रशस्तपना आता है वह रोगादि अवस्था मे चिकित्सा नही करने रूप अप्रतिकर्मता से आता है । इसलिये इस अध्ययन मे उसी अमति कर्मता का कथन मृगापुत्र को ले कर किया जायगा । इसलिये यहा मृगापुत्र के चरित्र को कहते है - 'सुग्गीवे' इत्यादि એગણીસમા અધ્યયનને માર ભ–
અઢારમું અધ્યયન આગળ કહેવાઇ ગયુ, હવે એગણીસમા અધ્યયનના પ્રા ભ થાય છે. આ એગણીસમા અધ્યયનનુ નામ મૃગાપુત્રક છે. આ અધ્યયનના સ ખ ધ આગલા અઢારમાં અધ્યયનની સાથે આ પ્રકારને છે-ત્યા ભોગ ઋદ્ધિના ત્યાગ બતાવતા એવુ કહેવામા આવેલ છે કે, શ્રામણ્ય આ ભોગ સદ્ધિના ત્યાગથી જ મેળવી શકાય છે, વળી આ ત્યાગમા જે પ્રશસ્યતા-અતિપ્રશસ્તપણુ આવે છે તે રાગાદિ અવસ્થામાં ચિકિત્સા ન કરાવવા રૂપ અપ્રતિકમતાથી આવે છે, માટે જ આ અઘ્ય યનમા એ જ અપ્રતિક તાનુ કથન મૃગાપુત્રનેા અધિકાર લઇને કરવામા આવે છે मा अरये भडी भृगायुत्रना शास्त्रिने : छे - " सुग्गिवे" इत्यादि ।
પ