SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ ७०० उत्तराध्ययनस्ये गतदिने क्रीडार्थमुद्याने गता । तत्रानया सभ्रातु दिलोष्ठिनकृषटयुद्ध कारयतः समीपे एको वरकुमारो दृष्टः, त दृष्ट्वैषा रस्नातीईशी दशामुपगता | प्रियकुलतिकाया इद वचनमाकये मया रत्नपती प्रति कथितम्-पुनि । कथय मर्वम्, मा गोपय स्वकीय भावम् । मया पुनः पुनरपमुक्ता सती सा कयश्चिदुक्तवतोभगवति ! त्व मम जननी तुल्पासि न किंचित्तवास्थनीयम् । अनया प्रियाल तिफया कधितो यो ब्रह्मदत्तकुमारः स यदि में पविभरिप्यति, तदाऽह जीविष्यामि, जब यह क्रीडा के लिये उद्यानमे गई तर इसने वहां अपने भाई बुद्धिलके मुर्गे का युद्ध सागरदत्त के मुर्गे के साथ रोता आ देखा वहीं पर उसने एक कुमार को खड़ा हुआ देखा, जो कि पटुत री सुदर था। उसको देखते ही न मालूम इसके ऊपर ऐसी क्या मोरन धूलि पड़ गई है कि जिसकी वजह से वहीं से इसकी ऐसी दशा हो गई है। प्रियगुलतिका द्वारा रत्नवतो की वास्तविक स्थिति जानकर मैंने रत्नवती से कहा पुनि ! तुम अपने मन का भाव मुझ से क्यो लिपा रही हो, जो कुछ वात है वह सर स्पष्ट क्या नहीं करती हो? इसमें लजाकी कौन सी बात है। जब मैने इस प्रकार वार २ रत्नवती से कहा तो उसने जो कुछ कहा वह इस प्रकार है-वह बोली हे माता । तुम मेरी दृष्टि में मातृ स्थानापन्न हो । अतः तुमसे गोपनीय क्या हो सकता है, बस प्रियगुलतिकाने जो कुछ कहा है वही मेरी इस स्थिति का कारण है। अत: अब यदि आप मेरा जीवन चाहती हों तो उस कुमार को मेरा पति वनाओ, तभी मेरा जीवन रक्षित हो सकता है अन्यथा नही । इस प्रकार ફરવા માટે ગઈ હતી ત્યારે ત્યા એના ભાઈ બુદ્ધિ અને સાગરદત્તના કુક ડાઓ વચ્ચે થતુ યુદ્ધ જોઈ રહી હતી એ સમયે તેણે ત્યાં એક કુમારને જોયા જે ખૂબ સુંદર હતા, એને જોતા જ એ એના ઉપર માહિત બની ગઈ જેના કારણે તેની આવી દશા થઈ છે પ્રિય ગુલતિકા પાસેથી નાવતીની સાચી પરિ સ્થિતિ જાણીને મે રત્નાવતીને પૂછયું, પુત્રિ! તું તારા મનને ભાવ મારાથી શા માટે છુપાવી રહી છે! જે કાઈ વાત હોય તે મને સ્પષ્ટ રીતે કેમ કહેતી નથી? આમા લજજાની કઈ વાત છે? જયારે આ પ્રકારે મે તેને ખૂબ આશ્વા સન આપ્યું ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું, તે બોલી કે માતા ! તમે મારી નજરમાં માતાના સ્થાને છે. આ કારણે આપનાથી મારે કાઈ છુપાવવાનું હોઈ શકે નહીં પ્રિય ગુલતિકાએ આપને જે કાઈ કહ્યું છે તે જ મારી આ સ્થિતિનું કારણ છે આથી આપ જે મને જીવીત રાખવા ચાહતા હે તે એ કુમારને મારા પતિ બનાવે તે જ હું જીવી શકુ તેમ છુ એ સિવ ",
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy