________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-सभूतयरितवर्णनम्
६९० सूक्ष्मजुद्धया ध्यायता वरधनुना गायाया अर्यो ज्ञातः । द्वितीयदिने परिपाजिकैका तत्र समायाता । सा ब्राह्मदत्तकुमारस्य शिरसि दध्यक्षतान् प्रक्षिप्तपती कवितवांश्च-कुमार ! शतसहस्रायुभव । इत्येवमाशिपा कुमार सयोज्य वरधनुमेकान्ते समाहृय मिधः किचिन्मन्वयित्वा सा प्रतिगता । कुमारेण वरधनुरुक्त.कयय, मित्र परित्राजिमय कित्सा कथितवान् । परधनुनोक्तम्-सा मामेव कवितान-बुद्धिलेन करण्डे सस्थाप्य यो हार. प्रेपितः, तेन सम यो लेखः समागतोऽस्ति, तस्य मत्युत्तर लेख समर्पय । मयोक्तम् --एप लेखो ब्रह्मदत्तनामाङ्कितोऽस्ति, तद् बहि-कोऽसौ नगदत्त, ? तयोक्तम्-भूयताम्, पर न कस्यापि पुरतो वक्तव्यम्।
"प्राध्यते यद्यपि जनो, जनेन सयोग जनितयत्नेन।
तथापि त्वामेव रमण, रत्नवती मन्यते मनसा ॥" वरधनुने जब इस गायाका अर्थ सूक्ष्मधुद्धिसे विचार किया तो उसको इसका अर्थ ज्ञात हो गया। दूसरे दिन वहा एक परिव्राजिका आई। आकर उसने कुमारके मस्तकपर दधियुक्त अक्षतो-दहींसे मिला चावलका निक्षेप किया और आशीर्वाद दिया कि कुमार ! तुम एक लाख वर्ष की आयु के भोक्ता होओ । इस प्रकार कुमार को आशीर्वाद देकर एकान्त मे उसने वरधनु को बुलाया और उससे कुछ गुप्त मत्रणा करके फिर वह वहा से चली गई। कुमार ने वरधनु से कहा मित्र कहो इस परित्राजिका ने तुमसे क्या कहा है ? वरधनुने कहा-मुनो उसने यह कहा है कि जो पुद्धिल ने तुम्हे करण्डमें रखकर हार भेजा है सो उसके साथ जो लेख आया है वह आप मुझे नकल करके दे देवे । मैंने इसके उत्तर में उससे कह
"प्रार्थ्यते यद्यपि जनो, जनेन सयोगजनित यत्नेन ।
तथापित्वामेव रमण, रत्नवती मन्यते मनसा ॥" વરધનુએ આ ગાથાના અર્થને સૂમ બુદ્ધિથી વિચાર કર્યો તે એને અર્થ સમજાયે બીજે દિવસે ત્યા એક પરિવ્રાજક આવી, આવીને તેણે કુમારને દહીંવાળા અક્ષત – ચોખાથી વધાવ્યો અને આશીર્વાદ આપે છે, કુમાર ! તમે એક લાખ વર્ષના આયુષ્યના ભોગવનાર બને, આ પ્રમાણે આશીવાઁદ દઈને તેણે વરધનને એકાતમાં બોલાવી અને તેની સાથે કાઈક ગુપ્ત મત્રણ કરીને તે ચાલી ગઈ કુમારે વરધનુને કહ્યું, મિત્ર! કહે એ પરિત્રા
કાએ તમને શું કહ્યુંવરધનુએ કહ્યું કે, સાભળે તેણે એમ કહ્યું કે, બુદ્ધિ ડબામાં રાખીને તમને જે હાર મોકલેલ છે, અને એમાં જે લેખ છે તેની મને નકલ કરવા દે એના ઉત્તરમા મે એને કહી દીધું કે, એ લેખ તે બ્રહ્મદત્તના