SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ - - १५८ - • ओपनि मिथ्याचापिरतिप्रमादपाययोगरप, मार-मीयत-रिध्यते आयवक्रम येन परिगामेन स सर , समितिगुमिप्रतिगिरा ममरसि आगरकर्मगलिलाना स्थगनमित्यर्थ , निजरानिर्जरण-कर्मणा जीवप्रदेशेभ्य परिगटा-विगण, सा च-देशत फर्मशयरूपा, क्रिया फायिफ्यादिका, अधिकरणम् - अधिक्रियत रकगनियोग्यता प्राप्यते आमाऽनेने यधिकरणम्द्रव्यतो गन्त्रीयन्त्रादि, मावत क्रोधादिकम्, बध-जारस्य कर्मपुदगलसम्बन्ध , मोक्षजिस प्रकार नौका में छिद्रों द्वारा जल का प्रोग होता रहता है इसी प्रकार इस आत्मारूप सरोवर में जिसके द्वारा अष्टविध कर्मरूप जल का आगमन होता है उसका नाम आस्तव है। मिथ्यादर्शन, अविरति, प्रमाद, फपाय एव योग के भेद से यह आसव अनेक प्रकार फा है। छिद्रों के बंद करने से जिस प्रकार नौका में पानी का आना रुक जाता है उसी प्रकार जिन परिणामों से आते हुए कर्म रुक जाते है उन परिणामों का नाम सबर है । गुना समिति एव परीपह आदि के भेद से यह मवर अनेक प्रकार का बतलाया गया है । जीव प्रदेश से कर्मों के एकदेश का नाश होना इसका नाम निर्जरा है। काय आदि संबंधा व्यापारों का नाम क्रिया है । नरकगति में जाने की योग्यता जीव जिसके द्वारा प्राप्त करता है वह अधिकरण है। द्रव्य और भाव के भेद से यह दा प्रकार का है। यहा पर भाव अधिकरण का कथन है, अत वह क्रोधादिक कपायरूप जानना चाहिये । जीव का एव कर्मपुद्गलों का परस्पर में एकक्षेत्रावगाहरूप सबध का नाम बध है। समस्त कमों के શું છે અને ઉપાદેય શુ છે આવી રીતે હેય અને ઉપાદેયના જ્ઞાનથી જેના ભાવ પરિપકવ થઈ ગયા હોય છે જેવી રીતે નૌકામાં છિદ્રો દ્વારા જળની પ્રવેશ થયા કરે છે તેવી જ રીતે આ આત્મારૂપ સરેવરમા જેના દ્વારા આઠ પ્રકારના કર્મરૂપી જલનું આગમન થાય છે તેનું નામ આસવ છે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય તેમજ પગના ભેદથી આ આસન અનેક પ્રકારના થાય છે છિદ્રોને બંધ કરવાથી જેવી રીતે નૌકામાં પાણીનું - આવવું રેકાઈ જાય છે તેવી જ રીતે જે પરિણામેથી આવનારા કર્મ કોઈ જાય એવા પરિણામેનુ નામ સ વર છે ગુપ્તિ, સમિતિ તેમજ પરીષહ આદિના ભેદથી આ સ વર અનેક પ્રકારના બતાવવામાં આવ્યા છે જીવ–પ્રદેશથી કમની એક દેશ નષ્ટ થાય તેનું નામ નિજર છે કાય આદિ સ બ ધી વ્યાપારીનું નામ કિયા છે નરકગતિમાં જવાની યોગ્યતા જીવ જેના દ્વારા પ્રાપ્ત કરે છે તે અધિકરણ છે દ્રવ્ય તથા ભાવ ના ભેદથી તે બે પ્રકારના છે અહી ભાવઅધિકરણનું કથન છે તેથી તે કેાધ આદિક કષાયરૂપ જાણવું જોઈએ જીવન તેમજ કર્મયુગલોને પરસ્પરમાં એક ક્ષેત્રાવગાહરૂપ સ બ ધ છે, તેનું નામ બધ છે સમસ્ત કર્મોના અત્યત–આત્યંતિક ક્ષયનું નામ મેક્ષ છે
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy