________________
શમણુસ ઘના પૂ આચાર્યશ્રી શાસ્ત્રવેત્તા આત્મારામજી મહારાજ તેમજ શ્રમણ સઘના બીજા મહારથીઓ તેમજ અન્ય શાસ્ત્રજ્ઞ સતે તથા સતીઓ, પ્રોફેસર સાહેબ તથા વિદ્વાન તત્રીઓના અભિપ્રાયે અમે અગાઉ પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ હાલમાં આવેલા નવા અભિપ્રાયો આ નીચે પ્રસિદ્ધ કરવામાં આવે છે
ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂજ્ય આચાર્યશ્રી બા બ્ર શાસ્ત્રજ્ઞ પુરુષેતમજી મહારાજશ્રીના
શાસ્ત્રો માટેના ઉદ્ગારે
પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આગમ પ્રકાશનને અને શરીરની દરકાર કર્યા વગર અહનીશ તનતોડ મહેનત કરી રહ્યા છે તેને માટે ધન્યવાદ છે
કારણ કે શાસ્ત્રોદ્ધાર સમિતિ દ્વારા તેમના બહાર પડેલા શાસ્ત્રોનું વાચન કરતા મને તે ઉપરથી ખાત્રી થઈ છે કે બીજા પ્રકાશને કરતા પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે મહેનત લઈને જે પ્રકાશન કર્યા છે તે મને શ્રેષ્ઠ લાગે છે ?
- આજે પૂજ્ય આચાર્ય શ્રી ગુરુદેવ પુરુષોત્તમજી મહારાજના રવમુખેથી ઉપરના શાદો સરી પડ્યા છે તેની મે આ નેધ કરી છે
લિ સાકરચદ ભાઈચંદ શેઠ ગેડલ તા ૨૦-૯-૧૯ રવિવાર