SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1051
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ अह शृणोमि पश्यामि, निनाम्यास्पादयामि च । चेतयाम्यध्यास्यामि, उज्यामोत्येगमस्ति सः ॥ १॥ इति । तथा-अमूर्तभाना भमूर्तत्वात् हेतोवापि अयमात्मा नित्यो भवति । अय भावः-द्रव्यत्वे सति यदमूर्त तन्नित्य, यया व्योम । अयमात्माऽपि द्रव्यस्वे सत्यमूर्तः, अतोऽयमपि नित्य एव । अनेन आत्मनो विनाशनरस्थाने निराकृते । अस्तु अन्य भी इन्द्रियों के विषय ज्ञात रो जानेसे उनका स्वतत्र अस्तित्व मानना व्यय हो जाता है। क्योंकि एक इन्द्रियसे ही शेष इन्द्रियों के विषयों को जाननेरूप काम सपन्न होने लगेगा इसलिये । तथा इन्द्रियों में कर्तृता इसलिये भी नहीं आसकती है कि किसी विवक्षित इन्द्रियके नष्ट होने पर जो उसके विपयकी स्मृति आती है वर नहीं आनी चाहिये। परन्तु इन्द्रियोंके नष्ट होने पर भी उसके विषयकी स्मृति आती तो रहती है। इससे आपको मानना चाहिये कि जो विषयका स्मरण कर्ता है वही आत्मा है और वह इन्द्रियोंसे सर्वथा जुदा है। कहा भी है "अर शृणोमि पश्यामि, जिघ्राम्यास्वादयामि च । चेतयाम्पध्यवस्थामि, बुध्यामीत्येवमस्ति स ॥ १ ॥ तथा-"अमृर्तमावादपि च भवति नित्यः" इसका तात्पर्य यह है कि जो द्रव्य होते हुए अमूर्त होता है-वह नित्य होता है जैसे आकाश ।आकाशमें द्रव्यत्वके होने पर अमूर्तता होनेसे नित्यता उपलब्ध है। अतः आकाशकी तरह यह आस्मा भी नित्य है । क्यो कि उसमें भी द्रव्यत्वके होने पर अमू જાણી લેવાવાથી એનું સ્વતંત્ર અસ્તિત્વ માનવુ વ્યર્થ બની જાય છે કેમ કે, એક ઇન્દ્રિયથી જ બીજી ઇન્દ્રિયના વિષયનું જાણવા રૂપ કામ સ પન્ન થવા માડશે તેમજ ઈન્દ્રિમાં કહ્યુંકતા આ કારણે પણ આવી શકતી નથી કે, કેઈ વિવક્ષિત ઇન્દ્રિય નષ્ટ થઈ જતા એના વિષયની જે સ્મૃતિ આવે છે તે ન આવવી જોઈએ પરંતુ ઈન્દ્રિયોના નષ્ટ થવા છતા પણ એના વિષયની સ્મૃતિ આવતી તે રહે છે આ કારણે આપે માનવું જોઈએ કે, જે વિષયનું મરણે કરનાર છે તેજ આત્મા છે અને તે ઈન્દ્રિયેથી સાવ જુદે જ છે કહ્યું પણ છે “अह श्रृणोमि पश्यामि, जीनाम्यास्वादयामि च ।' चेतयाम्यध्यवस्यामि, बुध्यामीत्येवमस्ति स." ॥१॥ तथा--" अमूर्तभावादपि च भवति नित्य " भानु तात्पर्य मे छे है, જે દ્રવ્ય હેવા છતા પણ અમૂર્ત હોય છે, તે નિત્ય છે જેમ કે, આકાશ આકાશમાં દ્રવ્યત્વ હોવા છતા અમૂર્તતા હોવાથી નિત્યતા ઉપલબ્ધ છે આથી આકાશની માફક આ આત્મા પણ નિત્ય છે કેમકે, એનામા પણ દ્રવ્યત્વપણું
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy