________________
निरयावाल
९४
निरयावलिकामत्रे ता अम्बाः याः खलु निजस्य राज्ञ उदरबलिमांसैः शृलकैश्च यावद् दोहदं विनयन्ति,' ('यद्यहमप्येवं करोमि तदा धन्या भवामि' इति । ततः खलु अहं हे म्वामिन् ! तस्मिन् दोहदे अविनीयमाने शुष्का बुभुक्षिता यावद् ध्यायामि ॥२८॥
टीका, 'तएणं से' इत्यादि । संभ्रान्तः सन् आश्चर्यचकितः सन् । नो आद्रियते न सम्मानयति, नो परिजानाति-न सम्यङ् नृपवचनं हृदये निदधाति । तूष्णीमागमालम्वितमौनभावा । द्वितीयमपि द्वतीयवारं तृतीय-' मपितृतीयवारम् । शेषं मुगमम् ॥ २८ ॥ ___ 'तरणं से' इत्यादि.
महाराज श्रेणिक दासियोंके मुखसे इस वृत्तान्तको सुनकर घबराते हुए शीघ्र चेलना रानी के पास आये, और चेलना रानीकी दुरवस्थाको देखकर बोले-हे देवानुप्रिये ! तुम्हारी इस तरहकी दुःखजनक अवस्था कैसे हो गयी ? और क्यों आतध्यान कर रही हो?, यह सुनकर नानी कुछ नहीं बोली। पश्चात. राजाने दो सीन चार . पुनः पूछा-हे देवातुप्रिये । क्या तुम्हारी इस यातको सुनने लायक मैं नहीं हुँ जो मुझसे तुम अपनी बात छिपाती हो ? इस प्रकार राजाद्वारा दो तीन बार पूछे जाने पर रानी बोली-है स्वामिन् ! ऐसी कोई बात नहीं है जो आपसे- छुपाई जाय और आप उसे सुननेके योग्य नहीं हों, आप उसे सर्वथा सुन सकते हैं, वह बात इस प्रकार है-उस उदार स्वभके फल स्वरूप गर्भके तीसरे मासके अन्तमें मुझे इस प्रकार दोहद (दोहला) उत्पन्न हुआ है कि वे माताए ।
'तएणं से ' या
મહારાજ છે પક, દાસીઓને મેઢેથી આ વાતને સાભળી, ગભરાતા, જલદી એલના રાઈની પાસે આવ્યા, તથા ચેલના રાણીની ખરાળ અવસ્થાને જોઈને બેલ - હે દેવાનુપ્રિયે! તારી આ પ્રકારના દુ ખજનક અવસ્થા કેવી રીતે થઈ ગઈ? શા માટે આધ્યાન કરે છે? આ સાંભળીને રાણી કાઈ ન બેલી પછી રાજાએ બે ત્રણ વાર ફરીને પૂછ્યું–હે દેવાનુપ્રિયે! શું તમારી આ વાત સાંભળવા લાયક હું નથી કે જેથી મારાથી તું પિતાની વાત છૂપી રાખે છે? આ પ્રકારે બે ત્રણ વાર રાજાએ પૂછવાથી રાણી બેલી-હે સ્વામી ! એવી કઈ વાત નથી જે આપથી છાની રખાય તથા આપ તે સાભળવા ચોગ્ય ન હૈ આપ તે સર્વથા સાભળી શકે છે એ વાત આમ છે–ને ઉદાર સ્વપ્નના ફલ સ્વરૂપ ગર્ભના ત્રીજા મહિનાના અંતમાં મને એવા પ્રકારને દેહદ (ઇરછા) ઉત્પન્ન છે કે તે માતાને ધન્ય છે કે જે પિતાને પતિના