SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ निरयावाल ९४ निरयावलिकामत्रे ता अम्बाः याः खलु निजस्य राज्ञ उदरबलिमांसैः शृलकैश्च यावद् दोहदं विनयन्ति,' ('यद्यहमप्येवं करोमि तदा धन्या भवामि' इति । ततः खलु अहं हे म्वामिन् ! तस्मिन् दोहदे अविनीयमाने शुष्का बुभुक्षिता यावद् ध्यायामि ॥२८॥ टीका, 'तएणं से' इत्यादि । संभ्रान्तः सन् आश्चर्यचकितः सन् । नो आद्रियते न सम्मानयति, नो परिजानाति-न सम्यङ् नृपवचनं हृदये निदधाति । तूष्णीमागमालम्वितमौनभावा । द्वितीयमपि द्वतीयवारं तृतीय-' मपितृतीयवारम् । शेषं मुगमम् ॥ २८ ॥ ___ 'तरणं से' इत्यादि. महाराज श्रेणिक दासियोंके मुखसे इस वृत्तान्तको सुनकर घबराते हुए शीघ्र चेलना रानी के पास आये, और चेलना रानीकी दुरवस्थाको देखकर बोले-हे देवानुप्रिये ! तुम्हारी इस तरहकी दुःखजनक अवस्था कैसे हो गयी ? और क्यों आतध्यान कर रही हो?, यह सुनकर नानी कुछ नहीं बोली। पश्चात. राजाने दो सीन चार . पुनः पूछा-हे देवातुप्रिये । क्या तुम्हारी इस यातको सुनने लायक मैं नहीं हुँ जो मुझसे तुम अपनी बात छिपाती हो ? इस प्रकार राजाद्वारा दो तीन बार पूछे जाने पर रानी बोली-है स्वामिन् ! ऐसी कोई बात नहीं है जो आपसे- छुपाई जाय और आप उसे सुननेके योग्य नहीं हों, आप उसे सर्वथा सुन सकते हैं, वह बात इस प्रकार है-उस उदार स्वभके फल स्वरूप गर्भके तीसरे मासके अन्तमें मुझे इस प्रकार दोहद (दोहला) उत्पन्न हुआ है कि वे माताए । 'तएणं से ' या મહારાજ છે પક, દાસીઓને મેઢેથી આ વાતને સાભળી, ગભરાતા, જલદી એલના રાઈની પાસે આવ્યા, તથા ચેલના રાણીની ખરાળ અવસ્થાને જોઈને બેલ - હે દેવાનુપ્રિયે! તારી આ પ્રકારના દુ ખજનક અવસ્થા કેવી રીતે થઈ ગઈ? શા માટે આધ્યાન કરે છે? આ સાંભળીને રાણી કાઈ ન બેલી પછી રાજાએ બે ત્રણ વાર ફરીને પૂછ્યું–હે દેવાનુપ્રિયે! શું તમારી આ વાત સાંભળવા લાયક હું નથી કે જેથી મારાથી તું પિતાની વાત છૂપી રાખે છે? આ પ્રકારે બે ત્રણ વાર રાજાએ પૂછવાથી રાણી બેલી-હે સ્વામી ! એવી કઈ વાત નથી જે આપથી છાની રખાય તથા આપ તે સાભળવા ચોગ્ય ન હૈ આપ તે સર્વથા સાભળી શકે છે એ વાત આમ છે–ને ઉદાર સ્વપ્નના ફલ સ્વરૂપ ગર્ભના ત્રીજા મહિનાના અંતમાં મને એવા પ્રકારને દેહદ (ઇરછા) ઉત્પન્ન છે કે તે માતાને ધન્ય છે કે જે પિતાને પતિના
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy