SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ मुन्दरबोधिनी टीका अ. १ सुधर्मणः पश्चाभिगम पूर्वक समागमनम् ९ _ 'करणे'ति-करणसप्ततिः, चरणमप्ततिः, तत्प्रधानः, 'निग्रहप्रधान' इति इन्द्रियनोइन्द्रियनिरोधकरणेन, स्वात्मनोऽपूर्ववीर्यपरिस्फोटनं, तत्प्रधानः, 'घोरब्रह्मे'-त्यादि-ब्रह्म-कामपरिषेवणत्यागस्तत्र चरणं ब्रह्मचर्य, घोरं च तद् ब्रह्मचर्य घोरब्रह्मचर्यम् अल्पसत्त्वेन दुरनुष्ठय, तत्र वस्तु शीलमस्येति घोरब्रह्मचर्यवासी। 'उच्छूटशरीर' इति-उच्छूढमुज्झितमित्र संस्कारपरित्यागाच्छरीरं येन स उच्छूढशरीरः, सर्वथा शरीरसंस्कारवर्जितः । 'चतुर्दशपूर्वी चतुदशपूर्वधारीः चतुर्शानोपगतः केवलबर्जितमत्यादिचतुर्ज्ञानवान्, एतादृशके शिश्रमणगणधरसदृशः पञ्चमगणघरः श्रीसुधर्मस्वामी पञ्चभिरनगारशतैः पञ्चशतसंख्यकमुनिभिः साई-सह संपरितः = पञ्चशतयुनिपरिवारयुक्तः, 'पूर्वानुपूर्व्या' - तीर्थ करोक्तपरम्परया चरन-विहरन्, ('ग्रामानुग्रामम्' एकस्मात् ग्रामात् ग्रामान्तरं द्रवन् गच्छन् यान- वाहनादि विना पदविहारेण ग्रामान्तरमपरित्यजन् , अनेनाऽमतिबद्धविहारिता मूचिता) जेणेच ' इति-यस्मिन्नेव क्षेत्रविभागे राजगृहनामकं नगरमस्ति गुणशिलकं नाम चैत्यं च तस्मिन्नेव स्थाने उपागच्छति, उपागत्य तथा करण चरणके धारी थे, इन्द्रिय नोइन्द्रिय (मन) के दमन करने से आत्माका अपूर्व वीर्य स्फोरन करनेके कारण 'निग्रहप्रधान' थे । अल्पसत्ववालों से दुश्चरणीय ब्रह्मचर्यकें धारक होनेसे 'घोरब्रह्मचारी थे। शृङ्गारके लिए सर्वथा शरीरसंस्काररहित होनेके कारण 'उच्छृढशरीर' (शरीरममत्वरहित)थे। तथा चतुर्दश पूर्व और चार ज्ञानके धारी थे । इस प्रकार केशी श्रमण गणधर के समान गुणके धारण करनेवाले चार ज्ञान और चौदह पूर्वके धारी पंचम गणधर श्रीसुधर्मा स्वामी पाँच सौ मुनियों के परिवार सहित तीर्थकरीकी मर्यादाका पालन करते हुए और प्रामानुग्राम विचरते हुए, जहाँ राजगृह ભાવ, વિદ્યા વિનોદ, મધ્યસ્થભાવ અને દીનતાનો ત્યાગ એ ગુણ મહાપુરૂષમાં હોય છે તથા તેઓ કરણ ચરણના ધારણ કરવાવાળા હતા, ઈન્દ્રિયોને તથા ઈન્દ્રિય (મન) ને દમન કરવાથી આત્માના અપૂર્વ વીર્ય પ્રગટ કરવાના કારણે “નિગ્રહપ્રધાન હતા અપસવવાળાથી મુશ્કેલીએ પળાય એવા બ્રહ્મચર્યને ધારણ કરવાથી “ઘેર બ્રહ્મચારી હતા શ્રુગાર માટે શરીરને સર્વથા સંસ્કારરહિત રાખતા હોવાથી ઉછૂઢશરીર (શરીરમમત્વ રહિત) હતા. “ તથા ચતુર્દશપૂર્વ અને ચાર જ્ઞાનના ધારી હતા એ પ્રમાણે કેશી શ્રમણ ગણધરની સમાન ગુણને ધારણ કરવાવાળા ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના ધારી પાંચગણધર સુધર્મા સ્વામી પાસે મુનિઓના પરિવાર સાથે તીર્થ કરેની મર્યાદાનું પાલન કરતા થકા અને પ્રામાનુગ્રામ વિચરતા ચકા જ્યા રાજગૃહ નગર છે, જ્યા ગુણશિલક
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy