________________
मुन्दरबोधिनी टीका वर्ग ३ अ. ४ बहुपुत्रिकादेवीवर्णनम् २९१ ऽऽविष्करणपूर्वकं तिरस्कुर्वन्ति, अभीक्ष्णं २ वारंवारम् एतमर्थ-पुत्रादिलालनादिविषयं निवारयन्ति अवरुन्धन्ति । ततः खलु तस्याः सुभद्राया आर्यायाः श्रमणीभिर्निर्ग्रन्थीभिः हिल्यमानाया यावत् अभीक्ष्णम् २ एतम) निवार्यमाणाया अयमेतद्रूपः वक्ष्यमाणलक्षणः आध्यात्मिक अन्तःकरणगतः संकल्पो यावत् समुदपद्यत । अनपघट्टिका अविद्यमानोऽपघट्टकोयदृच्छया प्रवत्तमानाया हस्तग्रहणादिना स्कार रूप 'गर्हणा' करती हैं और वे बालक बालिकाओं आदिका लालन विषय का बार बार निवारण करती हैं।
उसके बाद उन सुव्रता आदि आर्याओंके द्वारा पूर्वोक्त प्रकारसे हीलना निन्दना आदि करनेपर तथा वारम्बार निवारण करने पर उस सुभद्रा आर्याके अन्तःकरणमें इस प्रकारका विचार उत्पन्न हुआ कि 'जब मैं अपने घरमें थी तो स्वतंत्र थी, जब मै घर छोडकर मुण्डित हो प्रवजित हो गई तबसे मै पराधीन हूँ । पहले ये श्रमण निर्ग्रन्थिया मेरा आदर करती थीं और मेरे साथ प्रेमका बर्ताव करती थीं, पर आज ये न मेरा आदर ही करती हैं
और न प्रेमका वर्ताव ही करती हैं, अपितु ये सर्वदा मेरी निन्दा करती रहती हैं। इसलिये मुझे उचित है कि प्रातःकाल होते ही इन सुत्रता आर्याऑको छोडकर अलग उपाश्रयमें जाकर उतरे। ऐसा विचार कर सूर्योदय होते ही सुव्रता आर्याओंको छोडकर वह सुभद्रा आर्या निकल गयी और अलग उपाश्रयमें जाकर अकेली ही रहने लगी। उसके बाद वह सुभद्रा आयाँ गुरुणी आदिके द्वारा ખુલા કરીને તિરસ્કારરૂપે જëા કરતી વાર વાર પુત્ર આદિના લાલન વિષયનુ નિવારણ
ते सुत्रता माह मायामाना परीत प्रभाव हीलना-निन्दना मा ४२वाथी અને નિવારણ (મનાઈ) કરવામાં આવતા તે સુભદ્રા આર્યાના અ ત કરણમાં એ વિચાર ઉત્પન્ન થયો કે “જ્યારે હું મારે ઘેર હતી ત્યારે વતત્ર હતી હવે જ્યારે ઘર છેડી મુડિત થઈ પ્રવ્રુજિત થઈ, ત્યારથી હું પરાધીન છુ પહેલા આ શ્રમણ નિર્ગન્ધિઓ મારે આદર કરતી હતી અને મારા સાથે પ્રેમને વર્તાવ કરતી હતી પણ આજે તે નથી મારો આદર કરતી કે નથી મારી સાથે પ્રેમને વર્તાવ કરતી ઉલટી તે હમેશાં મારી નિન્દા કર્યા કરે છે. માટે સવાર પડતા જ આ સુત્રતા આર્યાઓને છેડી દઈ કઈ જુદા ઉપાશ્રયમાં ઉતરૂ એ મારા માટે ઉચિત છે. એમ વિચાર કરી સૂર્યોદય થતા જ સુવ્રતા આર્યાએને છોડીને તે સુભદ્રા આર્યા નીકળી પડી અને જુદા ઉપાશ્રયમાં જઈ