________________
-
२२४
निरयावलिकामो स्वीकारे एकत्वविशिष्टस्यार्थस्य द्वित्वेन सहात्यन्तविरोधाद् द्वित्वं दृषयिष्यामीत्यभिप्रायकस्य च एतत्प्रभृतिप्रश्नस्य तत्तदर्थ भगवानवधार्य निखिलदोपरहिनं स्याद्वादपक्षमाश्रित्योत्तरमदात् । एतद्विषये विशेषजिज्ञासायां भगवतीमत्रस्यअष्टादशशतकदशमोद्देशकादवगन्तव्यम् । 'अत्यन्तब्राह्मणकूलपमृतः अत्यन्तं-निरतिशयितं यद् ब्राह्मणकुलं तत्र प्रमता उत्पन्नः विशुद्धबाह्मणकुलोत्पन्न इति यावत् । दारा स्त्रियः आहुता-परिणयविधिना स्वीकृताः, यज्ञा इष्टाः कृताः, दक्षिणा यज्ञसमाप्तौ कर्मणः साङ्गतासिद्धयर्थ देयं द्रव्यं, दत्ता ब्राह्मणेभ्यो विभी खण्डन करूँगा । क्यों कि जो एक है वह दो कभी हो ही नहीं सकता।
इत्यादि मोमिल ब्राह्मणका प्रश्न सुनकर उन प्रश्नोका उत्तर भगवानने सभी दोषोंसे रहित स्थाबाद मतका आश्रयण करके दिया ।
- इसका विस्तृत वर्णन भगवती मूत्र के अठारहवे शतकके दशवें उद्देशमे देव लेना चाहिये । ।
इस प्रकार छलपूर्वक प्रश्न करने के बाद वह उचित उत्तर पाकर बोध युक्त हो श्रावक धर्मको स्वीकार कर भगवान पाचप्रभुके समीपसे अपने स्थानपर गया ।
एक समय भगवान पार्श्वप्रभु अर्हत् वाराणसी नगरीके आम्रगाल वन नामक चैत्यसे निकलकर देठामें विहार करने लगे ।
उसके बाद वह मोमिल ब्राह्मण एक समय असाधुओंके दर्शनसे तथा सुसाधु ओंकी पर्युपासना नहीं करनेसे एवं मिथ्यात्वपर्यायोंके चढने और सम्यक्त्व पर्यायोंके घटने के कारण मिथ्यात्वी हो गया । કેમકે જે અક છે તે કી પણ બે થઈ જ ન શકે
- ઈત્યાદિ મિલ બ્રાહ્મણના પ્રશ્ન સાભળી તેના જવાબો ભગવાને સર્વ દેથી ડિત સ્યાદવાદમતનુ આશ્રમણ કરીને આપ્યા
આનું વિસ્તારપૂર્વકનું વર્ણન ભગવતી સૂત્રના અઢારમા શતકના દશમા ઉદેશમાં જોઈ લેવું જોઇએ
આ પ્રકારે છલપૂર્વક પ્રશ્ન કર્યા પછી તે ઉચિત ઉત્તર પામી બેધયુક્ત થઈ શ્રાવક ધર્મને સ્વીકારીને ભગવાન પાર્શ્વનાથ પ્રભુની પાસેથી પિતાને સ્થાને ગયે.
એક વખત ભગવાન પાર્શ્વપ્રભુ અર્વત વારાણસી નગરીના આમ્રશાલ વન નામે ચિત્યમાંથી નીકળીને દેશમાં વિહાર કરવા લાગ્યા
ત્યાર પછી તે મિલ બ્રાહ્મણ એક વખત અસાધુઓના દર્શનથી તથા સુસાધુ