________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अ. ३ अङ्गतिगाथापतिवर्णनम्
२२५ तीर्णाः । यूपाः यज्ञस्तम्भाः निक्षिप्ताः भूमौ निखाताः । हरितकराराज्यमानश्रीकाः हरितको नीलवर्णों दूर्वादिवनस्पतिः तेन राराज्यमाना=शोशुभ्यमाना श्रीः-छटा येषां ते हरितकराराज्यमानश्रीकाः अत एव अतीवातीव अत्यन्त भृशम् उपशोभमाना उपशोभमानाः, तिष्ठन्ति सन्ति, शेषं सुगमम् ॥३॥
___एक समय मध्यरात्रिमें कुटुम्बजागरणा करते हुए उस सोमिल ब्राह्मणके हृदय में इस प्रकारका आध्यात्मिक यावत् मनमें संकल्प उत्पन्न हुआ कि मैं वाराणसी नगरीका रहेनेवाला अत्यन्त उच्च कुलमें पैदा हुआ ब्राह्मण हूँ। मैंने व्रत ग्रहण किये वेद पढे, विवाह किया, पुत्रवान बना, समृद्धियोंको एकत्रित किया, पशुवध किया, यज्ञ किया, दक्षिणा दी, अतिथिकी पूजा की, अग्निमें हवन किया यूपन्यज्ञीय स्तम्भ रोपा, इन सभी कार्यांको किया । अब मुझे उचित है कि मैं रात बीतने पर प्रातःकालमें वाराणसी नगरीके बाहर बहुतसे आमके बगीचे लगाउँ, एव मातुलिङ्ग-बिजोरा, वेल, कपित्थ, (कविठ ), चिञ्चा-इमली और फूलोंका बगीचा लगाउँ, इस प्रकार विचार करता है।
रात बीतने पर सूर्योदय होते ही उसने वाराणसी नगरीके बाहर आमके बगीचेसे लेकर फूलके बगीचा तक लगवाया । और वे बगीचे क्रमसे संरक्षित हो संगोपित हो पूर्णरूपसे बगीचे हो गये। हरे और हरी भरी कांतिवाले, तथा बरसने वाले नीले मेघ. એની પર્ય પાસના ન કરવાથી અને મિથ્યાત્વ પર્યાયના વધવાથી તથા સભ્યત્વ પર્યાયના ઘટવાથી મિથ્યાત્વી થઈ ગયે
એક વખત મધ્યરાત્રિમાં કુટુંબ જાગરણ કરતા કરતા તે મિલ બ્રાહ્મણના હૃદયમાં આવા પ્રકારના અધ્યામિક એટલે મનમાં સડ૯૫ ઉત્પન્ન થયા કે-હુ વારાણસી નગરીમાં રહેવાવાહો બહુ ઊચા કુળમાં પ થયેલે બ્રાહ્મણ છુ, મેં વ્રત ગ્રહણ કર્યા છે, વેદ ભણેલે છુ, લગ્ન કરી પુત્રવાન બન્ય, મૃદ્ધિ એકઠી કરી, પશુવધ કર્યા યજ્ઞ કર્યા, દક્ષિણ આપી, અતિથીની પૂજા કરી, અગ્નિમાં હવન કર્યા, ચૂપ =જ્ઞોય કાષ્ઠને ખોયું, આ બધાં કાર્યો કર્યા હવે મારે માટે યોગ્ય છે કે હુ રાત્રિ પુરી થઈ જ્યારે સવાર પડે ત્યારે વારાણસી નગરીની બહાર ખૂબ આબાને વૃક્ષોને બગીચો બનાવું તથા માતલિંગ=બિજેરા, વેલ, કપિત્થ, ચિચ =આમલી તથા કુલની વાડી બનાવુ આ પ્રકારે વિચાર કરે છે
રાત્રિ વિતી સૂર્યોદય થતા જ તેણે વારાણસી નગરીની બહાર આંબાના બગીચાથી માડીને ફુલની વાડી સુધી બધુ બનાવ્યું અને તે બગીચા હળવે હળવે સંરક્ષિત અને
૨૯