________________
सुन्दरिपोधनीटीका अ. १ श्रेणिकराजमरणादिवर्णनम् . . “ततः खलु स कूणिको राजा चेल्लनां देवीमेवमवादीत्-घातयितुकाम खलु अम्ब ! मम श्रेणिको राजा, एवं मारयितुं, वन्धयितुं, निःक्षोभयितुकाम: खलु अम्ब ! मम श्रेणिको राजा, तत्कथं खलु अम्ब ! मम श्रेणिको राजा; ऽत्यन्तस्नेहानुरागरक्तः । . 'ततः खलु सा चेल्लना देवी कूणिक कुमारमेवमवादी-एवं खलु पुत्र ! त्वयि मम गर्भे आभूते सति त्रिषु मासेषु, बहुमतिपूर्णेषु ममायमेतद्रूपो, दोहदः प्रादुर्भूतः-धन्याः खलु ता अम्बाः यावत् अङ्गप्रतिचारिकाः, निरवशेष हो ? जब कि तुम अत्यन्त स्नेह और अनुरागसे युक्त, देव गुरुजन सदृश अपने पिता, प्रिय राजा श्रेणिकको बन्धनमें डालकर विशाल राज्य सुखका उपभोग करते हो।
यह सुनकर राजा कूणिकने चेल्लना देवीसे इस प्रकार कहना प्रारम्भ किया-हे माता ! यह राजा श्रेणिक जो मेरी घात चाहनेवाला है एवं मेरा मरण और बन्धन चाहनेवाला है तथा मेरे मनको दुःख देनेवाला है वह मुझपर अत्यन्त स्नेह और अनुरागसे अनुरक्त कैसे हो सकता है ?
कूणिकके इस प्रकार कहनेपर चेल्लना देवीने उससे कहा-हे पुत्र ! सुन-जब तू मेरे गर्भमें आया उसके तीन महीने पूर्ण होते मुझे इस प्रकारका दोहद (दोहला) उत्पन्न हुआ कि
वे माताएँ धन्य हैं जो अपने पतिके उदरवलिमांसको-तल-- भूनकर मदिराके साथ खाती हुई यावत् अपने दोहद (दोहला)को અને ગુરુજન સમાન પિનાના પ્રિય રાજા શ્રેણિકને બંધનમાં નાખી આ વિશાલ રાજ્ય સુખને ઉપભેગ કરે છે
આ સાંભળી રાજા કૃણિકે ચેલના દેવીને આ પ્રમાણે કહેવા માંડ્યું છે માતા ! આ રાજા શ્રેણિક જે મારે ઘાત ચાહે છે અને મારું મરણ તથા બ ધન ચાહવાવાળે છે તથા મારા મનને દુખ દેનારે છે તે મારા ઉપર અત્યંત સ્નેહ તથા અનુરાગથી અનુરક્ત કેમ હોઈ શકે ?
કૂણિકના આ પ્રકારે કહેવાથી ચેલના દેવીએ તેને કહ્યું –
હે પુત્ર! સાંભળ-જ્યારે તું મારા ગર્ભમાં આવ્યું ત્યારથી ત્રણ મહિના પૂરા થતાં મને એવી જાતને દેહદ (તીવ્ર ઈચ્છા) ઉત્પન્ન થયે કે –
તે માતાને ધન્ય છે કે જે પોતાના પતિના ઉદરવલિ માંસને તળી લૂંછને મદિરાની સાથે ખાતા પિતાને દેહદ સંપૂર્ણ રીતે પૂરી કરે છે. હું પણ જે રાજ