________________
चन्द्रिका टीका - शिक्षादृष्टान्तः
७६५
धनं ग्रहीष्याम इति । कलाचार्येण कथंचिदिदं वृत्तं ज्ञातम् । ततोऽसावन्यस्मिन् ग्रामेऽवस्थितान् स्ववन्धून् विज्ञापयति- अहममुकस्यां रात्रौ नद्यां गोमयपिण्डान् क्षेप्स्यामि, भवद्भिस्ते ग्राह्या इति । ततस्तबन्धुभिस्तथैव स्वीकृतम् ततः कलाचार्यो गोमयपिण्डेषु द्रव्याणि निक्षिप्य तान् गोमय पिण्डान् सूर्यकिरणेषु शोषयति । ततः कलाचार्यो बालकान् ब्रूते - एवमस्माकं कुलाचारः, मत्कुलोत्पन्ना अमुकपर्वणि स्नानं कृत्वा नद्यां गोमयपिण्डान् मन्त्रपूर्वकं पातयन्ति । बालकैरुक्तम् - शोभनम् । ततः कुळाचार्यस्तैर्वालकैः सह तस्यां रात्रौ नद्यां गोमयपिण्डान् मन्त्रपूर्वकं प्रक्षिप्तवान् । इतच ते गोमययिण्डाः कलाचार्यस्य वन्धुभिगृहीताः ।
बात ज्ञात हुई तो उसने विचार किया कि कलाचार्य ने हमारे बालकों से प्रचुरद्रव्य लिया है तो हमें अब इस को पारिश्रमिक देने की क्या आवश्यकता है, तथा इसके पास जो हमारे बालकों द्वारा द्रव्य पहुँच चुका है वह भी अपहृत कर लेना चाहिये । सेठ का जब यह विचार कलाचार्य को किसी तरह विदित हो गया तो उसने अपनी बुद्धि से उपाय सोचा, वह यह अन्य ग्रामों में रहे हुए अपने बंधुओं को बुलाया और कहा देखो मैं अमुक रात्रि में नदी में सूखे गोबर पिण्डो को डालूंगा सो तुम सब उनको उठा लेना । इस प्रकार उन्हें अपने विचारों से सहमत करके कलाचार्य ने गोबर पिण्डों में द्रव्य भरकर उन्हें धूप में सुकाना प्रारंभ कर दिया । और बालकों से फिर वह कहने लगा कि हमारे कुल का आचार चला आ रहा है जो हमारे वंशज अमुक पर्व में गोमय पिण्डों को नदी में स्नान करके मंत्र जपते हुए फेंकते हैं । अतः मैं भी ऐसा ही
કર્યો કે કલાચાર્ય અમારા ખાળા પાસેથી ઘણુ ધન લીધું છે તો હવે તેને મહેનતાણું આપવાની શી આવશ્યકતા છે? તથા તેની પાસે અમારાં ખાળક દ્વારા જે ધન પહોંચ્યું છે તે પણ પડાવી લેવું જોઈએ. શેઠને આ વિચાર જ્યારે કાઇ પણ રીતે કલાચાર્યે જાણી લીધા ત્યારે તેણે પાતાની બુદ્ધિથી તેને ઉપાય શેાધી કાઢચેા તે વિચાર આ પ્રમાણે હતા તેણે બીજા ગામામાં રહેતા પેાતાના ભાઈ એને મેલાવ્યા અને કહ્યું, “ જુવા, અમુક રાત્રે હું નદીમાં સૂકાં છાણાં નાખીશ, તો તમે તે ખધાને લઈ લેજો ” આ પ્રમાણેના પાતાના વિચાર સાથે તેમને સમ્મત કરીને કળાચાયે છાણનાં પિંડામાં દ્રવ્ય ભરીને તે પિંડાને તડકામાં સૂકવવા માંડયા. પછી તે બાળકેાને કહેવા લાગ્યા, અમારા કુટુમમાં એવા રિવાજ ચાલ્યા આવે છે કે અમારા કુટુંખના લેાકેા અમુક પર્વને દિવસે નદીમાં સ્નાન કરીને મંત્ર જપતા જપતા ગાયના છાણુનાં પિંડોને નદીમાં ફેંકે છે. તેથી હું પણ તે પ્રમાણે કરીશ.” કલાચાયની તે વાત સાંભળીને