SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे ७३४ अथ त्रयोदशः खुड्डग-क्षल्लक ( बालक ) दृष्टान्त: काचित् परिव्राजिका राज्ञः समीपे प्रतिज्ञा कृतवती-सर्व कार्य कर्तुं शक्नोमि, कलासु मां पराजेतुं कोऽपि समर्थों नास्ति । राज्ञा घोपणा कारिता-यदि कश्चित् कलाकारः कलासु परित्राजिकां पराजयेत् , तदा तस्मै राज्ञा पारितोपिकं दास्यते। घोषणां श्रुत्वा कश्चिद् बालको राज्ञः समीपमागत्य वदति-राजन् ! अहं परिवाजिकां पराजेष्यामि किन्तु ममापराधः क्षन्तव्यः । राज्ञा तथैव स्वीकृतम् । परिव्राजिका उस को अपने राज्य का मंत्री पद प्रदान कर दिया ॥१२॥ ॥यह बारहवा स्तम्भदृष्टान्त हुआ ॥१२॥ तेरहवां क्षुल्लक (बालक) दृष्टान्तकिसी परिव्राजिका ने राजा के पास ऐसी प्रतिज्ञा कि मैं सब काम कर सकती हुँ । ऐसा कोई व्यक्ति नहीं है जो कलाओं में मुझे पराजित कर सके । कारण मुज से कोई भी कला अछूती नहीं बची है। मैं सव कलाओं में निपुण हू । उस की ऐसी बात सुनकर राजाने घोषणा करवाई कि यदि कोई कलाकार कलाओं में परिवाजि का को पराजित कर सके तो वह इस के समक्ष अपनी कलाभिज्ञता प्रकट करने के लिये आवे यदि वह इस के समक्ष विजय श्री पाने का अधिकारी प्रमाणित हो जायगा तो उस को मेरी ओरसे विशेष पारितोषिक दिया जायगा। इस घोषणा को सुनकर राजा के पास उसी समय एक बालक आया और आते ही उसने कहा-महाराज! मैं परिवाजि का को जीत सकता हूं परन्तु मेरा एक अपराध क्षमा किया जावे तो। राजा ने उस को अभय देकर कहा तेरभुं क्षुसार (मा ) दृष्टांतકઈ પરિત્રાજિકાએ રાજાની પાસે એવી પ્રતિજ્ઞા કરી કે “હું સઘળાં કામ કરી શકું છું. કળાઓમાં મને પરાજિત કરી શકે તેવી કોઈ વ્યક્તિ નથી. કારણ કે કઈ પણ કળાને મને અનુભવ ન હોય તેવું નથી. હું સઘળી કળાઓમાં નિપુણ છું તેની એવી વાત સાંભળીને રાજાએ ઘેષણ કરાવી કે જે કઈ કળાકાર કળાઓમાં પરિવ્રાજિકાને પરાજિત કરી શકે તેમ હોય તે તે તેની પાસે પિતાની કળાનિપુણતા પ્રગટ કરવા માટે આવે, જે તે તેની સમક્ષ વિજય પ્રાપ્ત કરવાનો અધિકારી સાબીત થશે તો તેને મારા તરફથી વધારાનું ઈનામ પણ આપવામાં આવશે. આ ઘોષણા સાંભળીને એ જ વખતે રાજાની પાસે એક બાળક આવ્યું અને આવતાં જ તેણે કહ્યું “મહારાજ ! હું પરિત્રાજિકાને હરાવી શકું તેમ છું પરન્ત આપ મારે એક અપરાધ માફ કરે તે જ તેમ બની શકશે.” રાજાએ તેને અભય દઈને કહ્યું “તારે અપરાધ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy