________________
ज्ञानद्रिका टीका- गोलकदृष्टान्तः, स्तम्भदृष्टीः
अथ द्वादशः स्तम्भदृष्टान्तः
कश्चित् राजा योग्यसचिव प्राप्त्यर्थं नगरवर्तिनो महाविस्तरस्य जलाशयस्य मध्ये स्तम्मं स्थापितवान् एवं घोषणां च कारितवान् - यस्तटे तिष्ठन् रज्ज्वास्तम्भमिमं बध्नीयात् तस्मै लक्षं पारितोषिकं राजा दास्यतीति । एवं भूतां घोषणां श्रुत्वा केनचिद् बुद्धिमता तथाकर्तुं स्वीकृतम् । ततोऽसौ जलाशयस्य तटे कीलकमेकं स्थापयित्वा तत्र रज्जुंबद्ध्वा चतुर्षु तटेषु तां नयन् समागतः । तेन स मध्यवर्ती स्तम्भो रज्जुबद्धो जातः । एवं तद्बुद्धिं निरीक्ष्य परितुष्टो राजा तं स्वसचिवं कृतवान् । ॥ इति द्वादशः स्तम्भद्रष्टान्तः ॥ १२ ॥
-
૭૩૩
बारहवां स्तम्भदृष्टान्त
किसी राजा ने योग्य मंत्री की प्राप्ति के लिये नगर के पास के विस्तृत तालाब के बीच में एक स्तम्भ गढवा कर इस प्रकार की घोषणा करवाई कि जो कोई व्यक्ति तट पर बैठा २ रस्सी से इस स्तम्भ को बांध देगा उस के लिये राजा एक लाख रुपये का पारितोषिक देगा । इस प्रकार की घोषणा को सुनकर किसी बुद्धिमान् व्यक्ति ने इस प्रकार करना स्वीकार कर लिया । बाद में उसने जलाशय के एक तट पर एक लोहे की कील गाढ दी और उस में रस्सी बांधकर उस को तलाब के चारों कोनों पर उसने फिराया । इस तरह चारों कोनों पर रस्सी के फिराने से वह मध्यवर्ती खंभा उस रस्सी द्वारा अनायास बंध गया । उस व्यक्ति की ऐसी बुद्धि की चतुराई देखकर राजा ने बड़ी प्रसन्नता प्रकट करते हुए બારમું સ્તમ્ભદૃષ્ટાંત—
કોઇ એક રાજાએ ચેાગ્ય મંત્રી મેળવવાને માટે નગરની પાસેના વિશાળ તળાવની વચ્ચે સ્થંભ ભેા કરાવીને એવી ઘાષણા કરાવી કે જે કેાઈ માણસ તળાવના કાંઠે બેઠાં બેઠાં દોરડા વડે આ થાંભલાને બાંધી દેશે તેને રાજા એક લાખ રૂપીયાનું ઈનામ આપશે. આ પ્રકારની ઘેાષા સાંભળીને કેાઈ બુદ્ધિ. શાળી માણુસે તે કામ કરવાનુ` માથે લીધું. પછી જળાશયને એક કાંઠે તેણે એક લેાઢાના ખીલે ખેાડયા અને તેમાં દોરડુ ખાંધીને તે દેરડાને તળાવની ચારે તરફ તેણે ફેરવ્યું. આ પ્રમાણે ચારે ખૂણે દોરડુ' ફરી વળવાથી વચ્ચેના તે સ્થંભ તે દોરડા દ્વારા અનાયાસ અંધાઈ ગયા. તે માણસનું આ બુદ્ધિચાતુય જોઇને રાજાએ ઘણી પ્રસન્નતા પ્રગટ કરીને તેને પોતાના રાજ્યનું प्रधानयह सोच्यु ॥ १२ ॥
॥ ममारभुं " स्तम्भष्टांत " सभा ॥ १२ ॥