________________
mचन्द्रिका टीका-अङ्गधाहयतमेदाः
इह हि प्रमत्तमनसः, सोन्मादवदनिभृतेन्द्रियाश्चपलाः । यत् कृत्यं तदखा, सततमकार्येष्वभिपतन्ति ॥ ६॥ तेषामभिपतिताना-मुभ्रान्तानां प्रमत्तहृदयानाम् ।
वर्धन्त एव दोषाः, वनतरवश्वाम्बुसेकेन ॥ ७ ॥ .. मानव पर्यायकी दृष्टिसे हाथ पैर आदि अवयवों की समानता होने पर भी जो प्राणी एक दूसरेकी पराधीनता भोग रहा है-नाना प्रकार की दासवृत्ति कर रहा है-यह सब प्रमादका ही फल है ॥५॥
" इह हि प्रमत्तमनसः, सोन्मादवदनिभृतेन्द्रियाश्चपलाः ।
यत् कृत्यं तदकृत्वा, सततमकार्येष्वभिपतन्ति "॥६॥ यह कितने दुःखकी बात है कि यह प्राणी प्रमत्त चित्त हो कर उन्मादी पुरुषकी तरह इन्द्रियोंका दास बन कर जो कर्तव्य कार्य है उसे तो करता नहीं है तथा जो नहीं करने योग्य है उसे ही रात दिन करता रहता है ॥६॥ . "तेषामभिपतिताना,-मुभ्रान्तानां प्रमत्तहृदयानाम् ।
वर्धन्त एव दोषाः, वनतरवश्वाम्बुसेकेन" ॥७॥ ' जिस प्रकार जलके सिंचन से जंगलके वृक्ष बढ जाते हैं उसी प्रकार
प्रमत्त हृदयवाले व्यक्तियों में भी उद्भ्रान्त चित्तता एवं विषयकषायोंमें 'पतनशीलता आदि अनेक प्रकारके दुर्गुण बढ जाते हैं।॥ ७ ॥
માનવ પર્યાયની દૃષ્ટિએ હાથ, પગ આદિ અવયવોની સમાનતા હવા . છતાં પણ જે પ્રાણી એક બીજાની પરાધિનતા ભોગવી રહ્યાં છે. વિવિધ પ્રકારની . ગુલામી કરી રહ્યા છે. આ બધું પ્રમાદનું જ ફળ છે . પ .
" इह हि प्रमत्तमनसः, सोन्मादवदनिभृतेन्द्रियाश्चपलाः । __यत् कृत्यं तदकृत्वा, सततमकार्येष्वभिपतन्ति" ॥६॥
એ કેટલા દુઃખની વાત છે કે આ પ્રાણ પ્રમત્ત ચિત્ત થઈને ઉન્માદી પુરુષની જેમ ઈન્દ્રિનું ગુલામ બનીને જે કર્તવ્ય બજાવવાનું છે તે તે બજાવતુ નથી પણ જે કરવા ચોગ્ય નથી એજ રાતદિન કરતું રહે છે. તે ૬ .
“तेषामभिपतितानामुद्धान्तानां प्रमत्तहृदयानाम् ।
वर्धन्त एव दोषाः वनतरवश्वाम्बुसेकेन"॥७॥ જેમ જળના સિંચનથી જંગલનાં વૃક્ષો વધી જાય છે એ જ પ્રકારે પ્રમત્ત હૃદયવાળી વ્યક્તિઓમાં પણ ઉદ્ભ્રાન્ત ચિત્તતા અને વિષય કષામાં પતનશીલતા આદિ અનેક પ્રકારના દુર્ગુણ વધી જાય છે કે છો