________________
मानन्द्रिकाटीका-सम्यक् तस्य सादिसपर्यवसितत्वानाद्यपर्यवसितत्वनिरू० ५१७
अन्यत्राप्युक्तम्" एको भावः सर्वथा येन दृष्टः,
सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टाः,
एको भावः सर्वथा तेन दृष्टः "॥१॥ तदेवमकारादिकर्माप वर्णजातं केवलज्ञानवत् सर्वद्रव्यपर्याय परिमाणमिति न कश्चिद्विरोधः।
अपि च-केवलज्ञानपि स्वपरपर्यायभेदभिन्नं भवति । तच्चात्मस्वभावरूपं न अभाव है " ऐसा बोध जबतक नहीं होगा तबतक वह वस्तु सर्वात्मना जानी हुई नहीं कहला सकेगी। अतः जब वह इस रूप से जान ली जाती है तो इसका तात्पर्य ही यह है कि उस जानने वाले को सर्व पदार्थ की उपलब्धि हो चुकी है तभी वह विवक्षित वस्तु को सर्व पर्यायों सहित जान सका है । इसी तरह जो सर्व वस्तु को सर्वात्मना साक्षात् जानता है वह एक वस्तु को स्वपरपर्याय के भेदरूप से जानता है । अन्यत्र भी इसी बात की पुष्टि इस प्रकार से की है"एको भावः सर्वथा येन दृष्टः, सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टाः एको भावः सर्वथा तेन दृष्टः॥१॥" इति।
इस तरह अकार आदि समस्त वर्ण समूह केवलज्ञान की तरह सर्वद्रव्यपर्यायों के प्रमाणानुरूप है इस कथन में कोई विरोध नहीं आता है। એ બધ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તે વસ્તુ સર્વાત્મના જાણેલી કહી શકાશે નહીં. તેથી જે તે એ રૂપે જાણી લેવાય છે તે તેનું તાત્પર્ય જ એ છે કે તે જાણનારને સર્વ પદાર્થની ઉપલબ્ધિ થઈ ગઈ છે ત્યારે જ તે વિવક્ષિત વસ્તુને સર્વપર્યાયે સહિત જાણી શકે છે. આ રીતે જે સર્વવસ્તુને સર્વાત્મના પ્રત્યક્ષ પણે છે તે એક વસ્તુને સ્વરૂપ પર્યાયના ભેદરૂપથી જાણે છે. અન્યત્ર પણ એજ વાતની પુષ્ટિ આ રીતે કરી છે
"एको भावः सर्वथा येन दृष्टः, सर्वे भावाः सर्वथा तेन दृष्टाः ।
सर्वे भावाः सर्वथा येन दृष्टाः, एको भावः सर्वथा तेन दृष्टः ॥१॥" આ રીતે આકાર આદિ સમસ્ત વર્ણસમૂહ કેવળજ્ઞાનની જેમ સર્વદ્રવ્ય પર્યાયોના પ્રમાણનુરૂપ છે આ કથનમાં કઈ વિરોધ નડતો નથી.