________________
नन्दीसूत्र तस्माद् घटादिपर्याया अप्यकारस्य सम्बन्धिन इति स्वपर्यायापेक्षयाऽकारः सर्वद्रव्य पर्याय परिमाणः।
एवमाकारादयोऽपि वर्णाः सर्वे प्रत्येकं सर्व द्रव्यपर्याय परिमाणा वेदितव्याः। एवं घटादिकमपि प्रत्येकं सर्व वस्तु जातं परिभावनीय, न्यायस्य समानत्वात् । न चैतदनापं, यत उक्तमाचाराङ्गे
“जे एगं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ, से एगं जाणइ ।"
अयमर्थः-य एक वस्तु सर्वपर्या यैः सह जानाति, स नियमेन सर्व वस्तु जानाति । सर्वोपलब्धिमन्तरेण विवक्षितस्यैकस्य स्वपर्यायभेदभिन्नतया सर्वात्मनाऽवगन्तुमशक्यत्वात् यश्च सर्व सर्वात्मनासाक्षाद् जानाति, स एकं स्वपर्यायभेदभिन्न जानाति । मानना चाहिये कि घटादि परपर्यायें भी अकार की संबंधी हैं । इस तरह अकार सर्वद्रव्य पर्याय भी परिमाणवाला सिद्ध हो जाता है । इस तरह और भी आकार आदि जो वर्ण हैं वे भी प्रत्येक सर्वद्रव्यपर्यायप्रमाणानुरूप हैं यह सिद्ध हो जाता हैं। घटादिक जो वस्तुएँ हैं उनमें भी इस न्याय के समान होने से सर्वपर्यायप्रमाणता घटित हो जाती है। हमारा इस प्रकार का यह कथन आगम से प्रतिकूल नहीं पड़ता है, कारण आचाराङ्ग में ऐसा ही कहा है-"जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ" इति । इसका भाव यह है कि जो एक जीवादिक वस्तु को अपनी २ समस्त पर्यायों सहित जानता है वह नियम से समस्त वस्तुओं को जानता है । विवक्षित एक वस्तु का " यह अपनी समस्त पर्यायों से सहित है तथा परपर्यायों का इसमें કારણે એમ માનવું જોઈએ કે ઘટાદિ પરપર્યાયે પણ અકારની સંબંધી છે. આ રીતે અકાર સર્વદ્રવ્યપર્યાય પરિણામવાળે સિદ્ધ થઈ જાય છે. એ જ રીતે બીજા પણ જાર આદિ જે વર્ણન છે તેઓ પણ પ્રત્યેક સર્વદ્રવ્યપર્યાય પ્રમાણાનુરૂપ છે તે સિદ્ધ થઈ જાય છે. ઘટાદિક જે વસ્તુઓ છે તેમનામાં પણ આ ન્યાયથી સમાનતા હોવાથી સર્વ પૅય પ્રમાણુતા ઘટિત થઈ જાય છે. અમારૂં એ પ્રકારનું આ કથન આગમથી વિરૂદ્ધ જતું નથી. કારણ કે આચારાંગમાં એવું જ કહ્યું
"जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एग जाणइ” तनु તાત્પર્ય એ છે કે જે એક જીવાદિક વસ્તુને પોત પોતાની સમસ્ત પોચા સહિત જાણે છે તે નિયમથી સમસ્ત વસ્તુઓને જાણે છે. વિવણિત એક વસ્તુને આ પિતાની સમસ્ત પર્યાયુક્ત છે તથા પરપયાને તેમાં અભાવ છે”