________________
ज्ञानन्द्रिकाटीका-सम्यक्श्रुतस्य सादिसपर्यवसितत्वानाद्यपर्यवसितत्वनिरू० ५०७
ननु ये स्वपर्यायास्ते तस्य सम्बन्धिनो भवन्तु, ये तु परपर्यायास्ते भिन्नवस्त्वाश्रयत्वात् कथं तस्य सम्बन्धिनः स्युरिति चेत् ?,
उच्यते-इह द्विधा सम्बन्धो भवति, अस्तित्वेन नास्तित्वेन च । तत्रास्तित्वेन सम्बन्धः स्वपर्यायैः सह भवति, यथा-घटस्य रूपादिभिः नास्तित्वेन संवन्धः परपर्यायैः सह भवति तेषां तत्रासंभवात् । यथा-घटावस्थायां मृत्पिण्डाकारेण पर्यायों से अनंतगुणी हैं। स्वपर्यायें जिस प्रकार अकार की संबंधी मान जाती है उसी प्रकार पर पर्यायें भी इसकी संबंधी मानी गई हैं।
शंका-यह तो ठीक है कि अकार की जितनी भी निज पर्यायें हैं वे सब इसकी संबंधी मानी जावें-पर जो परपर्यायें हैं वे इसकी संबंधी कैसे मानी जा सकती हैं ?। कारण-ये परपर्यायें भिन्न वस्तु के साथ रही हुई होती हैं । अतः उसीकी संबंधी मानी जावेगी?____ उत्तर-संबंध दो प्रकार से हुआ करता है-एक अस्तित्व मुख से,
और दूसरा नास्त्वित्वमुख से । अस्तित्वमुख से जो संबंध होता है, वह अपनी पर्यायों के साथ पर्यायी का होता है। जैसे रूपादिकों के साथ घट का होता है। नास्तित्वमुख से जो संबंध हुआ करता है वह परपर्यायों का पर्यायी के साथ हुआ करता है। कारण ये परपर्यायें उसमें रहती नहीं हैं। जैसे मिट्टी से जब घट बन कर तैयार हो जाता है, तब उसमें पिण्डाकार પર્યાયે પિતાની પર્યાથી અનેકગણી છે. સ્વપર્યા જેમ અકારની સંબંધી માનવામાં આવે છે એજ પ્રકારે પરપર્યાયે પણ તેની સંબંધી માનવામાં मावी छे.
શંકા--એ તો બરાબર છે કે અકારની જેટલી સ્વપર્યા છે તે બધી તેની સંબંધી મનાય, પણ જે પરપર્યાયો છે તે તેની સંબંધી કેવી રીતે માની શકાય ? કારણ કે એ પરપર્યાયે ભિન્ન વસ્તુની સાથે રહેલ હેય છે. તેથી તેની જ સંબંધી માની શકાશે.
ઉત્તર–સંબંધ બે રીતે થયા કરે છે–એક અસ્તિત્વમુખથી અને બીજે નાસ્તિત્વમુખથી. અસ્તિત્વમુખથી જે સંબંધ થાય છે તે સ્વપર્યાયોની સાથે પર્યાને હોય છે. જેમ રૂપાદિકની સાથે ઘડાને હોય છે. નાસ્તિત્વમુખથી જે સંબંધ થયા કરે છે તે પરપર્યાને પર્યાયીની સાથે થયા કરે છે. કારણ કે તે પર્યા તેમાં રહેતી નથી, જેમકે માટીમાંથી જ્યારે ઘડે તૈયાર થાય