________________
५०६
नन्दीस्त्रे बोधयन् भिन्नस्वभावो वेदितव्कः। ते च स्वभावा अनन्ता भवन्ति, उच्चार्यमाणशब्दस्य परमाणुद्वयणुकादिभेदेनाऽनन्तत्वात् । ध्वनेश्च तथा तथाऽभिधायकत्वपरिणामे सत्येव तत्तदर्थप्रतिपादकत्वात् । एते च सर्वेऽप्यकारस्य स्वपर्यायाः शेषास्तुसर्वेऽपि घटादिपर्यायाः परपर्यायाः। ते च स्वपर्यायेभ्योऽनन्तगुणाः। परपर्याया अप्यकारस्य सम्बन्धितया विज्ञेयाः करता है उसी स्वभाव से वह किरणरूप अर्थका नहीं, कारण अपने २ वाच्यार्थ के प्रतिपादन करने में शब्दोंमें भिन्न २ स्वभावता मानी गई है। इसी तरह अकार भी भिन्न २ ककार आदि शब्दों के साथ संगत होकर भिन्न २ स्वभाव से भिन्न२ अर्थों का प्रत्यायक होता है। इस तरह एक ही अकेले अकारमें अनंत स्वभाव समाविष्ट हुए माने गये हैं। जो शब्द उच्चरित होता है उसमें परमाणु तथा थाणुक आदि के भेद से अनंतता आती है। तात्पर्य इसका यह है कि शब्द पौगलिक है, अतः पुद्गलजन्य इस शब्दमें परमाणुक घणुक आदि की भिन्नता से भिन्नता आती है. और यह भिन्नता अनंतरूपमें परिणत हो जाती है। इसी तरह पदार्थ अनंत है और उन पदार्थों को प्रतिपादन करने का परिणाम ध्वनी-शब्दमें रहा हुआ है तभी जाकर वह उन २ पदार्थों का प्रतिपादन किया करता है। इस तरह से समस्त अकार की निज पर्यायें हैं तथा इनसे भिन्न जो घटादि पर्याय हैं वे इस की पर पर्याय हैं। ये पर पर्यायें अपनी
સ્વભાવથી તે કિરણરૂપ અર્થનું પ્રતિપાદન કરતું નથી, કારણ કે પોતપોતાના વાચ્યાર્થીનું પ્રતિપાદન કરવામાં શબ્દમાં ભિન્ન ભિન્ન સ્વભાવતા માનવામાં આવી છે. એજ રીતે “અકાર પણ ભિન્ન ભિન્ન કકાર આદિ શબ્દની સાથે સંગત થઈને ભિન્ન ભિન્ન સ્વભાવથી ભિન્ન ભિન્ન અને પ્રત્યાયક થાય છે. આ રીતે એકલા અકારમાં જ અનંત સ્વભાવને સમાવેશ થયેલ મનાવે છે. જે શબ્દ બેલાય છે તેમાં પરમાણુ તથા કયણુક આદિના ભેદથી અનંતના આવે છે. તેનું તાત્પર્ય એ છે કે શબ્દ પૌલિક છે તેથી પુકલજન્ય તે શબ્દમાં પરમાણુ, દ્રયJક આદિની ભિન્નતાથી ભિન્નના આવે છે, અને તે ભિન્નતા અનંતરૂપે પરિણમે છે. આ રીતે પદાર્થ અનંત છે અને તે પદાર્થોનું પ્રતિપાદન કરવાને પરિણામ ધ્વનિ–શબ્દમાં રહેલ છે ત્યારે જ જઈને તે, તે તે પદાર્થોનું પ્રતિપાદન કર્યા કરે છે. આ રીતે સમસ્ત અકારની પિતાની પર્યાય છે તથા તેમનાથી ભિન્ન જે ઘટાદિ પર્યાય છે એ તેની પર પર્યાય છે. એ પર