________________
शामचन्द्रिकाटीका-सम्यक् तस्य सादिसपर्यवसितत्यानाधपर्यवसितत्वनिरू० ५०५ देशाग्रं सर्वद्रव्यप्रदेशैरनन्तशोगुणितं यावत् परिमाणं भवति तावत् परिमाणं सर्वद्रव्यपर्याय परिमाणं, एतावत् परिमाणं चाक्षरं भवति । तदपि चाक्षरं द्विधा-ज्ञानम् , अकारादि वर्णजातं च । उभयत्राप्यर्थेप्यक्षरशब्दमवृत्तेरूढत्वात् , द्विविधमपि चेह गृह्यते विरोधाभावात् , इति ।
ननु सर्वद्रव्यपर्यायपरिमाणमक्षरं भवतीत्युक्तं, तत्राक्षरशब्देन ज्ञानमकारादि वर्णजातं चेत्युभयं गृह्यते इति यदुक्तं तन्नोपपद्यते, तथाहि-यधपि ज्ञानं सर्वद्रव्यपर्याय पदका ही साक्षात् उपादान किया है-धर्मास्तिकाय आदिका नहीं. सो इसका कारण यह है कि ये आकाश की अपेक्षा स्तोक हैं, परन्तु अर्थतः सूत्रकारने धर्मास्तिकाय आदि का भी ग्रहण किया ही है। इस अपेक्षा अर्थ की संगति इस प्रकार होती है–समस्त द्रव्यों के प्रदेशों का परिमाण उनके समस्त प्रदेशों से अनंतगुणित है, और इतना ही परिमाण उन समस्त द्रव्यों को पर्यायों का आता है। इस तरह समस्त द्रव्यों की जितनी पर्यायें हैं उतना प्रमाण एक अक्षर का बतलाया गया हैं । यद्यपि समस्त द्रव्यों का पर्याय प्रमाण एक अक्षर का प्रमाण कहा गया है, फिर भी ज्ञान और अकार आदि वर्ण समूह के भेद से अक्षर दो प्रकार का भी कहा है। अक्षर के ये दोनों ही प्रकार यहां गृहीत हुए हैं। इसमें कोई विरोध नहीं आता है।
शंका-ज्ञान और अकार आदिवर्ण के भेद से जो आपने अक्षर જો કે સૂત્રકારે સૂત્રમાં આકાશપદનું જ પ્રત્યક્ષ ઉપાદાન કર્યું છે, ધર્માસ્તિકાય આદિનું નહીં તો તેનું કારણ એ છે કે તેઓ આકાશની અપેક્ષાએ સૂમ છે, પણ અર્થતઃ સૂત્રકારે ધર્માસ્તિકાય આદિને પણ ગ્રહણ કરેલ છે. એ અપેક્ષાએ અર્થની સંગતતા આ પ્રમાણે થાય છે–સમસ્ત દ્રવ્યના પ્રદેશનું પરિમાણુ તેમના સમસ્ત પ્રદેશથી અનંતગણું છે, અને એટલું જ પરિમાણ તે સમસ્ત દ્રની પ્રર્યાનું આવે છે. આ રીતે સમસ્ત દ્રવ્યની જેટલી પર્યા છે એટલું પ્રમાણ એક અક્ષરનું બતાવવામાં આવ્યું છે. જો કે સમસ્ત દ્રવ્યનું પર્યાય પ્રમાણે એક અક્ષરનું પ્રમાણ કહેવામાં આવ્યું છે તે પણ જ્ઞાન અને અકાર આદિ વર્ણસમૂહના ભેદથી અક્ષર બે પ્રકારના કહ્યા છે. અક્ષરના એ બને પ્રકાર અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે. તેમાં કઈ વિરોધ આવતું નથી.
શંકા–જ્ઞાન અને અકાર આદિ વર્ણના ભેદથી આપે જે અક્ષર શબ્દ