________________
.
५००
___ नन्दीको प्रदेशाः निर्विभागा भागाः, सर्वाकाशप्रदेशास्तेषामग्रं-परिमाणं, सर्वांकाशपदेशः, अनन्तगुणितम्-अनन्तशोगुणितम् , एकैकस्मिन्नाकाशप्रदेशेऽनन्तागुरुलघुपर्यायमावात् , पर्यायाग्राक्षरं-पर्यायपरिमाणाम्-अक्षरं-निष्पद्यते सर्वद्रव्यपर्यायपरिमाणं भवतीत्यर्थः । इदमत्र बोध्यम्-सर्वाकाशपदेशपरिमाणं सर्वाकाशपदेशैरनन्तशोगुणितं यावत् परिमाणं भवति, तावत् परिमाणं सर्वाकाशपदेशपर्यायाणामगं-परिमाण भवति । एकैकस्मिन् आकाशप्रदेशे यावन्तोऽगुरुलघुपर्यायास्ते सर्वेऽपि एकत्र पिण्डिता यावन्तो भवेयुः, एतावत्प्रमाणं चाक्षरं भवति । इह स्तोकत्वाद् धर्मास्तिकायादयः साक्षात् सूत्रे नोक्ताः । अर्थतस्तु तेऽपि गृहीता एव । अयमर्थः-सवेंद्रव्याकाश, इन दोनों का ग्रहण हुआ है। इस सर्वाकाश के.जो निर्विभाग भाग हैं उनका नाम प्रदेश है। इन प्रदेशों के परिमाण का नाम अग्र है। इस तरह 'सर्वाकाश प्रदेशाग्रम्' इस पदका "समस्त आकाशके प्रदेशों का परिमाण" ऐसा वाच्यार्थ होता है। यह समस्त आकाश के प्रदेशोंका परिमाण समस्त आकाश के प्रदेशों से अनंतगुणित करने पर पर्यायाग्राक्षर-पर्यायपरिमाण अक्षर निष्पन्न होता है, कारण एक २ आकाश के प्रदेश पर अनंत २ अगुरुलघु पर्यायों का सद्भाव माना गया है। इस तरह समस्त आकाश के प्रदेशों की पर्यायों का यह परिमाण निकल आता है। और इतना ही प्रमाण अक्षर का बतलाया गया है। वात्पर्य इसका यह है कि एक २ आकाश के प्रदेश ऊपर जितनी भी अगुरुलघु पर्यायें हैं वे सब एकत्र जोडली जाने पर जितना उनका प्रमाण आवे उतना ही प्रमाण अक्षर का है। यद्यपि मुत्रमें सूत्रकारने आकाश ગ્રહણ કરેલ છે. આ સર્વકાશના જે નિર્વિભાગ ભાગ છે તેમનું નામ પ્રદેશ છે. से प्रशाना परिभानु नाम अग्र छ. मा शत "सर्वाकाश प्रदेशाग्रम् । આ પદને “સમસ્ત આકાશના પ્રદેશને પરિમાણ » એ વાચ્યાર્થ થાય છે. આ સમસ્ત આકાશના પ્રદેશને પરિમાણ સમસ્ત આકાશના પ્રદેશથી અને ગણે કરતા પર્યાયાગ્રાક્ષર–પર્યાયપરિમાણ અક્ષર નિષ્પન્ન થાય છે, કારણ કે આ એક આકાશના પ્રદેશ પર અનંત અનંત અગરુલઘુ પર્યાને સદ્દભાવ માનવામાં આવ્યું છે. આ રીતે સમસ્ત આકાશના પ્રદેશની પર્યાયાનું આ પરિમા નીકળે છે. અને એટલુ જ પ્રમાણ અક્ષરનું બતાવવામાં આવ્યું છે. તેનું તાત્પ એ છે કે એક એક આકાશના પ્રદેશ ઉપર જેટલી અગરુલઘુ પર્યાય છે. બધી એકઠી કરતાં જેટલું તેમનું પ્રમાણ આવે એટલે જ પ્રમાણ અક્ષર છે