________________
भानचन्द्रिकाटोका-सम्यक्थुतस्य सादिसपर्यवसितत्यानाधपर्यवसितत्वनिरू० १५
कालतः खलु उत्सर्पिणीमवसर्पिणी च प्रतीत्य सादिकम्-आदिसहितम्-सपर्यवसितम्-अन्तसहितं भवति । तथाहि-उत्सर्पिण्या द्वयोः समयोः-दुःपमसुपमा-सुषमदुःषमा रूपयोर्भवति, न परतः। अवसर्पिण्यां तु तिसृष्वेव समासु सुपमदुःपमा-दुपमसुषमा दुषमारूपासु भवति तस्मात् सादि सपर्यवसितम् । नो उत्सर्पिणीं नो अवसर्पिणी च प्रतीत्यानादिकमपर्यवसितम् । महाविदेहेषु हि उत्सर्पिणीरूपस्तथाऽवसर्पिणी रूपश्चकालो नास्ति, तत्र च सदैवावस्थितं सम्यक्श्रुतम् , तस्मादनाघपर्यवसितम् । प्रवाहरूप से वहां तीर्थकर आदि का अस्तित्व होने के कारण सम्यक्श्रुतमें उस अपेक्षा अनादि अनंतता घटित होती है २। ___काल की अपेक्षा जब सम्यकश्रुतमें सादि सांतता एवं अनादिअनंतता का विचार किया जाता है, तो फलितार्थ यह निकलता है कि उत्सर्पिणी कालके दुष्षम सुषमा तथा सुषमदुषमा, इन दो आरों में होता है, बाकी में नहीं । इसी तरह अवसर्पिणी के सुषमदुष्षमा, दुष्षमसुषमा, तथा दुष्षमा, इन तीन आरों में होता है, अवशिष्ट आरों में नहीं। इस तरह इन दोनों उत्सर्पिणी और अवसर्पिणी काल की अपेक्षा इसमें सादि सांतता आती है। जहां पर उत्सर्पिणी एवं अवसर्पिणीरूप काल नहीं है ऐसे महाविदेह क्षेत्र की अपेक्षा इसमें सदा अवस्थित होने के कारण इसकी अनादि अनंतता मानी जाती हैं । यही बात सूत्रकार "नो उस्सप्पिणि नो ओ सप्पिणि च पडुच्चा अणाइयं अपज्जवसियं" સદ્ભાવ માનવામાં આવ્યું છે, તે કારણે પ્રવાહરૂપે ત્યાં તીર્થકર આદિનું અસ્તિત્વ હોવાને કારણે સમ્યકૂશ્રતમાં તે અપેક્ષાએ અનાદિ અનંતતા ઘટાવી २४ाय छे. (२)
કાળની અપેક્ષાએ જ્યારે સમ્યકકૃતમાં સાદિ સાંતતા અને અનાદિ અનંતતાને વિચાર કરવામાં આવે છે ત્યારે ફલિતાર્થ એ નિકળે છે કે ઉત્સર્પિણી કાળના દુષમસુષમા તથા સુષમદુષમા, એ બે આરામાં થાય છે, બાકીનામાં નહીં. એ જ રીતે અવસર્પિણીના સુષમદુષમા, દુષમસુષમા, તથા દુષમા એ ત્રણે આરામાં થાય છે, બાકીના આરામાં નહીં. આ રીતે એ બને ઉત્સપિણી અને અવસર્પિણીકાળની અપેક્ષાએ તેમાં સાદિ સાંતતા આવે છે.
જ્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપકાળ કાળ નથી એવા મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ તેમાં સદા અવરિત હોવાને કારણે તેની અનાદિ અનંતતા મનાય छ. मे पात सूत्र४२ " नो उस्सप्पिणिं नो ओ सप्पिणिं च यहच्च अणाइयं